June 24, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

કચ્છ કડવા પટેલ સમાજના 125 પરિવાર દ્વારા આયોધ્યા રામ મંદિર નિર્માણ માટે અંદાજે 20 લાખથી વધુ નિધિ સમર્પણ.

નરોડા કચ્છી કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પવનકુમાર દાસજી, ફિલ્મ કલાકારશ્રી ભરતભાઈ ઠક્કર અને વીએચપીના ઉત્તર ગુજરાતના મહામંત્રી શ્રી અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ નરોડા કચ્છ કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પાવનકુમાર દાસજીના આશીર્વાદ વચનથી અયોધ્યા રામ મંદિર નિધિ માટે કાર્યક્રમ યોજાયો. જેમાં ફિલ્મ કલાકાર ભરતભાઈ ઠકકર, વીએચપીના મહામંત્રીશ્રી અશોકભાઈ રાવલ અને કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઈ વિશેષ ઉપસ્થિત રહયા હતા.

 

Related posts

ફરી લોકડાઉન,૦૮ વાગ્યા બાદ બધું બંધ અફવા,૭ વાગ્યા પછી ફક્ત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત પણે બંધ

Ahmedabad Samay

જૂનાગઢના જોષીપરા રેલવે ફાટક બંધ થવા સમય રીક્ષા ફસાઈ હોવાની ઘટના બનવા પામી

Ahmedabad Samay

ગરમીનાં કારણે શાહરુખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

Ahmedabad Samay

કોરોનાનાં સારા સમાચાર કેસ ઘટ્યા,૨૨૮૦ બેડ ખાલી

Ahmedabad Samay

અમદાવાદ – ગંદકી, સ્ટ્રીટલાઈટ, સુવિધાઓનું વિસ્તરણ, વિધવા સહાય અને વૃદ્ધ પેંશન વિષયક ૨૩ જેટલા પ્રશ્નો મુદ્દે ચર્ચા બાદ નિરાકરણ

Ahmedabad Samay

દેશમાં આંશિક લોકડાઉન લગાવો :IMA

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો