રિબડા ગામે મહિપતસિંહ બાપુ ના હાથે પોતાની દિકરીઓ તથા સગા સબંધીઓ ની દિકરીઓ અને ગામ ની દરેક કોમ ની દિકરીઓ ને પંચોતેર_કરોડ રુપિયા નું દાન કરી ગામની દિકરીઓ ને મદદરૂપ થયા હતા .
રિબડા ગામના આ દાનવીર બાપુ મહિપતસિંહ પોતાના કરેલા દાન ને કારણે ચર્ચાનો વિષય બન્યો છે મહિપતસિંહ બાપુએ તેમના જમા પૂંજી માંથી ગામ,સગા સબધીઓ અને ગરીબ દીકરીઓ ને ઓછામાં ઓછું પાંચ લાખનું દાન કરી દાનવીર નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

