March 23, 2026
ગુજરાત

દાનવીર મહિપતસિંહ બાપુએ કર્યું પંચોતેર કરોડનું દાન

રિબડા ગામે મહિપતસિંહ બાપુ ના હાથે પોતાની દિકરીઓ તથા સગા સબંધીઓ ની દિકરીઓ અને ગામ ની દરેક કોમ ની દિકરીઓ ને પંચોતેર_કરોડ રુપિયા નું  દાન કરી ગામની દિકરીઓ ને મદદરૂપ થયા હતા .

રિબડા ગામના આ દાનવીર બાપુ મહિપતસિંહ પોતાના કરેલા દાન ને કારણે ચર્ચાનો વિષય બન્યો છે મહિપતસિંહ બાપુએ તેમના જમા પૂંજી માંથી ગામ,સગા સબધીઓ અને ગરીબ દીકરીઓ ને ઓછામાં ઓછું પાંચ લાખનું દાન કરી દાનવીર નું ઉત્તમ ઉદાહરણ આપ્યું છે.

Related posts

કોરોના થયો તો પણ નેતાજી ન સુધર્યા, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ જાહેરમાં ઉજ્જવી ત્રીજી એનિવર્સરીની

Ahmedabad Samay

અમદાવાદમાં સૌથી વધુ વરસાદ બોપલ, બોડકદેવ અને સરખેજમાં ખાબક્યો, હજૂ પડશે વરસાદ

Ahmedabad Samay

ગરમીનાં કારણે શાહરુખ ખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા

Ahmedabad Samay

વટવા પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકો માટે “રક્તદાન શિબિર” નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: બ્લફ માસ્ટર કિરણ પટેલની ક્રાઇમ બ્રાંચે લીધી કસ્ટડી, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે આ દિવસે અમદાવાદ લવાશે!

admin

અમદાવાદ: ભારે કરી…IPLની ફાઇનલ મેચ જોવા માટે લોકોએ કેબિનેટ મંત્રીને વારંવાર ફોન કર્યા, કહ્યું- મંત્રીજી ટિકિટનું કઈંક કરાવી આપો…!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો