June 23, 2026
ગુજરાતધર્મ

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવાની માંગ સાથે, ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવા રથયાત્રા યોજાઈ

માતા ગાયને રાષ્ટ્ર માતાનું પદ આપવું જોઈએ અને ગૌ સંરક્ષણ અને ગૌ સંરક્ષણ અંગે જનજાગૃતિ ફેલાવવી જોઈએ. જાગૃતિ ફેલાવવા માટે રથયાત્રા નિકાળવામાં આવી હતી.
સોનીપતથી 27,000 કિલોમીટર દૂર નીકળેલી સંતો સહિત 60 થી વધુ ગાય ભક્તોની રથયાત્રા ગઈકાલે રાત્રે હાથીજણ, ગાયત્રી મંદિર પહોંચી હતી, મુખ્ય સંતશ્રી ખોડિયારનગર રોડ પર સ્થિત સંતશ્રી ગરીબદાસ બાપુ પ્રેરિત ગંગા મૈયા ગૌશાળા ખાતે રોકાઈ હતી


સનાતન ધર્મનું કેન્દ્રબિંદુ ગણાતી માતા ગાય બચશે તો જ ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને માનવતા બચશે,તેવું ગૌ રક્ષક અને સાધુ સંતોનું માનવું છે.

Related posts

તામિલનાડુમાં પરપ્રાંતીયો પર અત્યાચારની ઘટના આવી સામે, હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા લોકોને મોતના ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

અમદાવાદ – ઈસ્કોન અકસ્માત બાદ સરકાર તરફથી મૃતકોના પરિવારજનોને 4 લાખ, ઇજાગ્રસ્તોને 50,000ની સહાય, CMએ વ્યક્ત કર્યો શોક

Ahmedabad Samay

વાસ્તુશાસ્ત્ર: ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવવા માટે અજમાવી શકો છો કેટલીક વાસ્તુ ટિપ્સ

Ahmedabad Samay

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર પર 5-દિવસીય ઓનલાઈન કોર્સની જાહેરાત કરાઈ

Ahmedabad Samay

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

ભાજપનો આતો કેવો વિકાસ,નરોડામાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયાની સમસ્યા,રહીશોમાં મચ્છર જન્ય રોગ ફેલાવાની ચિંતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો