March 24, 2026
ગુજરાત

નરોડાના ગેલેક્સી વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરાયું હતું

અમદાવાદના નરોડા વિસ્તારમાં સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ આઇ.પી.એસ, આઇ.જી.પી, અને ડી.આઇ.જી. શ્રી ડી.જી.વણજારા સાહેબ હાજર રહ્યા હતા, વણજારા જણાવ્યું હતું કે ” સત્ય પરેશાન હો શકતા હે પરાજિત નહિ”

સાથે ચર્ચા કરેલ સંત સંમેલન વિશે વિચાર ગોષ્ટિ નો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વણજારા સાહેબ ના નેતૃવત્વ માં સમગ્ર ગુજરાત લેવલે રાજ્યકક્ષા ના કોઈ ચોક્કસ માળખા ને આકાર આપવાની દિશા તરફ આગળ વધવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Related posts

નમો સેના સંગઠનના સંસ્થાપક સંજયભાઈ ગોસ્વામી દ્વારા જાહેર જનતાને સાથે મળીને આ લાઈવ ડિબેટનુ આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

તરછોડાયેલા સ્મિતના પિતાની થઇ ઓળખ,પોલીસને ૨૦ કલાકે મળી મોટી સફળતા

Ahmedabad Samay

કુખ્યાત બુટલેગર રાજુ ગેંડીનો વિદેશી દારૂનો જથ્થો સરદારનગર પોલીસે પકડી પડ્યો

Ahmedabad Samay

અમદાવાદ- પોલીસ વિભાગમાં 22 હજાર જગ્યાઓ ખાલી, હાઈકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટોની અફવાથી દૂર રહેવું,જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ ૨૦૦૦ રૂપિયાની નોટ આ રીતે બદલી શકશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો