June 22, 2026
દેશબિઝનેસ

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

દેશની સૌથી મોટી વિમા કંપની એલઆઈસીના આવી રહેલ આઈપીઓનો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે તેમ રાજ્યસભામાં નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે ગઈકાલે જણાવ્યુ હતું.

આઈપીઓ પછી પણ એલઆઈસીનું મેનેજમેન્ટ અને માલિકી તમામ હક્કો સરકારના હાથોમાં જ રહેશે, પરિણામે વીમા પોલીસીના તમામ હિતો સુરક્ષીત રહે.

તાજેતરમાં બજેટમાં નાણામંત્રીએ જાહેરાત કરી હતી કે એલઆઈસીનો આઈપીઓ એપ્રિલથી શરૂ થઈ રહેલ નવા નાણાકીય વર્ષમાં લોંચ કરી દેવાશે, આ માટે એલઆઈસી સંશોધન કાનૂનને નાણા વિધેયકમાં હિસ્સો બનાવાયો છે.

Related posts

ત્રીજી લહેરને લઇ સારા સમાચાર,જનસંખ્યામાં એન્ટીબોડી પુરતા પ્રમાણમાં છે.

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ ત્રણ કલાક સુધી ચાલી. અંદાજે ૫૫ જેટલા સવાલો પૂછાયા

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

બંગાળની ચૂંટણી માટે ભાજપે વધુ ૧૩ ઉમેદવારોની જાહેરાત કરી,મિથુન ભાજપ માટે હાલ ચૂંટણી પ્રચાર જ કરશે

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો