March 25, 2025
દેશ

ત્રીજી લહેરને લઇ સારા સમાચાર,જનસંખ્યામાં એન્ટીબોડી પુરતા પ્રમાણમાં છે.

રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે અમે એ અનુમાન નથી લગાવી શકતા કે વાયરસ કેવી રીતે વર્તશે. પરંતુ એવું લાગે છે કે આવનારા મહિનામાં વાયરસ એટલો નાટકિય રીતે નહીં બદલાય. તેમણે કહ્યું કે સીરો સર્વે અનુસાર જનસંખ્યામાં એન્ટીબોડી પુરતા પ્રમાણમાં છે.

જો કે ગુલેરિયાએ એમ પણ કહ્યું કે કેટલાક મહિના સુધી આપણી વસ્તીના મોટાભાગનું રસીકરણ ન થઈ જાય ત્યાં સુધી ભીડ અને કારણ વગર લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. જેથી ત્રીજી લહેરને રોકી શકીએ છીએ

New up 01

Related posts

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

પેરિસના ગોરી મેમનું આવ્યું ભારતીય યુવક પર દિલ , ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કર્યા લગ્ન

Ahmedabad Samay

ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર: અદિતિ સિંહ, પોતાની જ પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે.

Ahmedabad Samay

પતિના મૃત્યુ બાદ પૂર્ણ લગ્ન કરવાથી પૂર્વ પતિના સંપત્તિમાં હવે કોઇ હક્ક નહિ રહે

Ahmedabad Samay

સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ આજે થશે રિલીઝ

Ahmedabad Samay

દેશના પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિતો EDની રડાર પર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો