June 23, 2026
ગુજરાતરસપ્રદ વાતો

કર્મ ના બંધન

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

આપણે સૌ જાણીએ છીએ કે દરેક જીવ ને પોતાના કર્મોનું ફળ તો ભોગવવુંજ પડે છે. જેમ અનેક ગાયોની વચ્ચે રહેલ વાછરડું પોતાની માતાને શોધી જ લે છે તેવી રીતે દરેક વ્યક્તિના કરેલ સારા કે ખરાબ કર્મોનું ફળ તે વ્યક્તિને શોધી લે છે.

 

આપણને મળેલ આ મનુષ્ય જન્મ નો સદુપયોગ કરીને જો સારા કર્મો કરતાં જાઈએતો જ આ મનુષ્ય જન્મ સાર્થક કહેવાય. જીવનમાં સત્યને અપનવવાથી જ આ જન્મ ને સાર્થક કરી શકાય છે. આહાર માં, વિહારમાં ,બોલવામાં,ચાલવામાં,હરવા ફરવામાં,વિચારવામાં,.. એમ જીવનની પ્રત્યેક ક્રિયામાં જો સત્ય ને સાથે રાખીને જ કર્મ કરવામ આવે તો જીવનને અંતે મનુષ્યને આત્યંતિક કલ્યાણ જરૂરથી પ્રાપ્ત થાય છે.

શ્રીમદ ભગવદગીતા

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વિવેકાનંદજીને ફુલહાર અર્પણ કરાયા

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

નેશનલ ટેકવાનોની ચેમ્પિયનશિપમાં અમદાવાદના ગુરુ અને શિષ્યોએ નેશનલમાં નામ કમાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો