March 23, 2026
ગુજરાતરસપ્રદ વાતો

કર્મ ના બંધન

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

આપણે સૌ જાણીએ છીએ કે દરેક જીવ ને પોતાના કર્મોનું ફળ તો ભોગવવુંજ પડે છે. જેમ અનેક ગાયોની વચ્ચે રહેલ વાછરડું પોતાની માતાને શોધી જ લે છે તેવી રીતે દરેક વ્યક્તિના કરેલ સારા કે ખરાબ કર્મોનું ફળ તે વ્યક્તિને શોધી લે છે.

 

આપણને મળેલ આ મનુષ્ય જન્મ નો સદુપયોગ કરીને જો સારા કર્મો કરતાં જાઈએતો જ આ મનુષ્ય જન્મ સાર્થક કહેવાય. જીવનમાં સત્યને અપનવવાથી જ આ જન્મ ને સાર્થક કરી શકાય છે. આહાર માં, વિહારમાં ,બોલવામાં,ચાલવામાં,હરવા ફરવામાં,વિચારવામાં,.. એમ જીવનની પ્રત્યેક ક્રિયામાં જો સત્ય ને સાથે રાખીને જ કર્મ કરવામ આવે તો જીવનને અંતે મનુષ્યને આત્યંતિક કલ્યાણ જરૂરથી પ્રાપ્ત થાય છે.

શ્રીમદ ભગવદગીતા

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

આ વર્ષે નાતાલ સુધી તમામ તહેવારો નહી ઉજવાય, ધંધાધારીઓ ને મોટો ફટકો

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં ગત રાત ફાટી નીકળી આગની ઘટના

Ahmedabad Samay

AAP ના ઉમેદવારોએ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

Ahmedabad Samay

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

શિક્ષણ વિભાગમાં પકડાયું મોટું કૌભાંડ, લાખોનું કર્યું કૌભાંડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો