May 7, 2026
ગુજરાત

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલ પુરીબા માનવસેવા ટ્રસ્ટ દ્વારા અવારનવાર માનવ સેવા કાર્ય કરવામાં આવતા હોય છે થોડા સમય પહેલા પુરીવા માનવસેવા ટ્રસ્ટ દ્વારા વૃધ્ધા આશ્રમના વૃદ્ધાઓ ને હોટલમાં ફ્રીમાં ભોજન કરાવવામાં આવ્યું હતું .

આવુજ વધુ એક સેવા નું કામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવવાનું છે ૨૮ ફેબ્રુઆરીના રોજ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદોને નિઃશુલ્ક ટ્રાયસિકલ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

 

Related posts

ગુરુવારથી દીપોત્‍સવી પર્વની રોનક શરૂ થઇ જશે

Ahmedabad Samay

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

વંદે માતરમ ગાનના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા અવસરે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિધાનસભા પરિસરમાં વંદે માતરમ ગાનનું અને સ્‍વદેશી અપનાવવાના સંકલ્‍પનું સામૂહિક પઠન કર્યું

Ahmedabad Samay

સીએમ યોગી આદિત્યનાથે બલરામપુરમાં રિઝર્વ પોલીસ લાઇનમાં મિશન શક્તિની શરૂઆત કરી.

Ahmedabad Samay

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો