March 25, 2026
ગુજરાત

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના અધ્યક્ષ આર. પી.સિંહ બઘેલ ગત રોજ દેશની રાજધાની દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માની જેહાદીઓ દ્વારા કરવામાં આવેલી કરુણ હત્યાની ઘોર નિંદા કરતા જણાવ્યું હતું કે હિન્દુઓ પર અવારનવાર હુમલો કરવામાં આવી રહ્યા છે બેહરહેમીથી હત્યા કરવામાં આવી રહી છે અગાઉ પણ મહારાષ્ટ્રમાં બે સાધુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેના દોશીઓ હજુ સજા મળેલ નથી રિંકુ શર્માના હત્યારાઓ ને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ અને દેશ વ્યાપી આંદોલન પણ ચલાવવું જોઈએ.

Related posts

રાજકોટના અવકાશમાં અવાજ સાથે સાત રંગથી પ્રકાશિત તરંગો દેખાયા

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

ગુજરાત સરકાર દ્વારા મોબાઇલ એપ્લિકેશન દ્વારા દારૂની પરમિટ ઇશ્યૂ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ હવે નવી સરકારની શપથવિધિની કવાયત શરૂ.

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો