નવા નરોડા પાર્શ્વનાથ ટાઉનશિપ માં આયોજિત શ્રી મદ ભાગવત સપ્તાહ માં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ આર પી સિંહ બઘેલ જી સાથે સમસ્ત પદાધિકારીઓ અને કાર્યકર્તા ઓ દ્વારા વ્યાસપીઠ શાસ્ત્રી જી નું અભિવાદન કરવામાં આવ્યું અને ભાગવત કથા નું શ્રવણ કર્યું હતું.
