May 7, 2026
ગુજરાત

નેતાજીને જનતાનો પક્ષ લેવો પડ્યો ભારે, દમણ સામે લડતા નેતાજી થયા બદનામ

અમદાવાદમાં અસારવા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદીપ પરમાર શહેરમાં અને રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યા છે.

આવો જાણીએ શુ છે બનાવ.

ધારાસભ્ય પ્રદીપ પરમાર  અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ટોઈંગ કરવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને પોલીસકર્મી સાથે બોલાચાલી કરી અને પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપી હતી. આ ઉપરાંત આસપાસ ઉભેલા લોકોને પણ કહ્યું ધુઓને સાલાઓને હું બેઠો છું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ ધારાસભ્ય પ્રદીપ પરમારે આવું કરવા પાછળ તેમનો શુ કારણ હતો તે જણાવ્યા હતું.

જે જાણતા તો એવું લાગે છે કે જે કર્યું એ બરાબર કર્યું છે, શાહીબાગમાં જે વ્યક્તિ ની ગાડી ટોઇંગ કરી ગયા હતા તે વ્યક્તિ ના બન્ને હાથે પાટે બાંધ્યા હતા એ ભાઇ દવાલેવા માટે મેડિકલ સ્ટોરમાં જતાજ ગાડી ઉપાડી લીધી જે પ્રદીપ પરમાર થી તેમની પ્રજા સાથેનો આ વ્યવહાર જોવાયું નહિ પોલીસ કર્મી ઉપર ભડકી ગયા, હવે આ વાતનો અમુક લોકોએ નકારાત્મક લીધું છે પરંતુ ત્યાં હાજર લોકોએ આ વાતને લઇ પ્રદીપ પરમારના વખાણ પણ કર્યા છે કે પ્રજા સાથે અત્યાચાર જોતા તેમને પોતાની ફરજ નિભાવી જો તેવો વચ્ચે ન પડત તો જે વ્યક્તિની ગાડી ટોઇંગ કરી ગયા તે વ્યક્તિ બે હાથે પાટા બાંધેલી હાલતમાં ક્યાં જાત અને બીમારીના હાલતમાં ગાડી છોડાવાના પૈસા ક્યાંથી લાવત

આ ભલામણ વાળા કાર્યને અમુક લોકોએ નેતાની દાદાગીરી લાગી, જો નેતા પ્રજામાટે લડે તો દાદાગીરી કહેવાય અને ના લડેતો નેતાજી ચોર છે કહે છે પ્રદીપ પરમાર પર સોશિયલ મીડિયા પર આવા આરોપ લાગતા અન્ય નેતાઓ ને લાગતું હશે ભલામણનો જમાનો રહ્યો નથી

Related posts

ubvp દ્વારા પ્રીમિયર લીગ સીઝન-૧, ૦૩ માર્ચે થશે શરૂ

Ahmedabad Samay

કોરોના કાળમાં ગુજરાતમાં વધુ એક સંકટ, 19-20 મેના રોજ ‘તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના

Ahmedabad Samay

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

લવ જેહાદની વધતી જતી પ્રવૃત્તિને અંકુશમાં લાવા કાયદો ઘડાશે: પ્રદીપસિંહ જાડેજા

Ahmedabad Samay

ખોખરાથી કરફ્યૂમાં ગાયો ઉઠાવી જનારા ૪ કસાઈઓને ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી

Ahmedabad Samay

મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન અને માતાજીની આરાધના કરવા માટે અંબાજી મંદિરમાં પહોંચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો