May 7, 2026
ધર્મગુજરાત

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ મહાદેવ રેસીડેન્સીમાં આજ રોજ મહાશિવરાત્રી ના પાવન અવસર પર મહાદેવ રેસીડેન્સીમાં આવેલ શિવજીના મંદિરને ફુલહાર, દીવડાઓ અને લાઇન્ટિંગ દ્વારા સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. મહાદેવ રેસીડેન્સીનાઆજુબાજુ ના ફ્લેટમાં શિવજીનું મંદિર ન હોવાથી આજુબાજુ ના રહેવાસીઓ એ પણ દર્શનનો લાભ લીધો હતું,

મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવ રેસીડેન્સીના રહેવાસીઓ તરફથી દર્શન કરવા આવતા ભાવિ ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને કોરોનાકાળ ની ગાઈડલાઈન નું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતુ.

Related posts

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અમેરિકાના બોક્સિંગમાં સુવર્ણ ચંદ્રક વિજેતા સર્વેશ પાલનું સન્માન કાર્યક્રમ યોજાયું

Ahmedabad Samay

રાષ્ટ્રીય માં ભવાની રાજપૂતના સંઘ દ્વારા ઉજવાઇ શિવાજી જ્યંતી

Ahmedabad Samay

ગુજરાતમાં લોકડાઉન લાગુ પડે તેવી ઉભી થઇ છે : ગુજરાત હાઇકોર્ટના

Ahmedabad Samay

અધિકમાસમાં દરરોજ કરો તુલસીની પૂજા, દૂર થઈ શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓ

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો