June 23, 2026
ગુજરાત

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા એક એવા વ્યક્તિત્વ કે જેમને 4000થી વધારે જ્ઞાતિનો ઈતિહાસ મોઢે છે. એક એવું વ્યક્તિત્વ કે જેમણે કોઈપણ સમાજના ઊંચ નીચ ના ભેદભાવ વગર સરકારમાં રહી અને દરેક સમાજ માટે એક ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. જેમણે સરકારમાં રહી 20 વર્ષથી એકજ ખાતું સમાજ કલ્યાણ અધિકારી IAS (સચિવ) તરીકે નિષ્ઠાપૂર્વક ઉમદા કાર્ય કર્યું છે.  એવા જ્ઞાની મહાપુરુષ કે.જી.વણઝારા સાહેબની તેમજ ડી.જી.વણઝારા સાહેબ ના નિવાસ્થાને સામાજીક ઉત્થાન હેતુ શુભેચ્છા મુલાકાત  કરવામાં આવી હતી.

કે.જી.વણઝાર સાહેબે શ્રીમદ્ ભગવત ગીતા, રામાયણ, ૪ વૈદો, ૧૮ પુરાણો, તેમજ હિન્દુ, મુસ્લિમ શીખ, christian ને લગતા તમામ ધર્મગ્રંથ તેમજ હિસ્ટોરિકલ પુસ્તકોનો સચોટ અભ્યાસ કર્યોછે જેમની પાસે અભૂતપૂર્વ જ્ઞાનનો ખજાનો છે એવા વિશેષ વ્યક્તિને સમસ્ત વણઝારા પરિવારે લાખ લાખ વંદન કર્યા હતા.

 

Related posts

તામિલનાડુમાં પરપ્રાંતીયો પર અત્યાચારની ઘટના આવી સામે, હિન્દીભાષા બોલતા ૧૨ જેટલા લોકોને મોતના ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

અમદાવાદમાં એક જ સપ્તાહમાં નોંધાયા 12 હજાર આંખ આવવાના કેસ નોંધાયા

Ahmedabad Samay

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

શારદાબેન હોસ્પિટલમાં લેબ ટેક્નિશયન પર એસિડ એટેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો