August 7, 2026
ગુજરાત

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા એક એવા વ્યક્તિત્વ કે જેમને 4000થી વધારે જ્ઞાતિનો ઈતિહાસ મોઢે છે. એક એવું વ્યક્તિત્વ કે જેમણે કોઈપણ સમાજના ઊંચ નીચ ના ભેદભાવ વગર સરકારમાં રહી અને દરેક સમાજ માટે એક ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. જેમણે સરકારમાં રહી 20 વર્ષથી એકજ ખાતું સમાજ કલ્યાણ અધિકારી IAS (સચિવ) તરીકે નિષ્ઠાપૂર્વક ઉમદા કાર્ય કર્યું છે.  એવા જ્ઞાની મહાપુરુષ કે.જી.વણઝારા સાહેબની તેમજ ડી.જી.વણઝારા સાહેબ ના નિવાસ્થાને સામાજીક ઉત્થાન હેતુ શુભેચ્છા મુલાકાત  કરવામાં આવી હતી.

કે.જી.વણઝાર સાહેબે શ્રીમદ્ ભગવત ગીતા, રામાયણ, ૪ વૈદો, ૧૮ પુરાણો, તેમજ હિન્દુ, મુસ્લિમ શીખ, christian ને લગતા તમામ ધર્મગ્રંથ તેમજ હિસ્ટોરિકલ પુસ્તકોનો સચોટ અભ્યાસ કર્યોછે જેમની પાસે અભૂતપૂર્વ જ્ઞાનનો ખજાનો છે એવા વિશેષ વ્યક્તિને સમસ્ત વણઝારા પરિવારે લાખ લાખ વંદન કર્યા હતા.

 

Related posts

EDના નકલી ઓફિસર બનીને છેતરપિંડ કરનારના 7 દિવસના રીમાન્ડ કોર્ટે કર્યા મંજૂર

Ahmedabad Samay

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

Ahmedabad Samay

ગુજરાતના રાજકરણમાં વધુ એક ઝટકો, કેસૂબાપા નું નિધન

Ahmedabad Samay

રાજકોટવાસીઓની મુશ્કેલી વધી સાંઢીયા પુલ તરફથી માધાપર ચોકડીએ જવા અઢી કિમિનું ચક્કરકાપવું પડશે

Ahmedabad Samay

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

Ahmedabad Samay

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલે આમ જનતા સાથે મનાવી ઉત્તરાયણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો