May 7, 2026
ગુજરાત

કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે મેયર શ્રી ને આવેદનપત્ર અપાયું

અમદાવાડ નું  નામ કર્ણાવતી કરવા લોકોમાં અને સંગઠનો માં માંગણી વધી છે, આ માંગને લઈને નવય નિયુક્ત મેંયર શ્રી કિરીટ પરમારને કર્ણાવતી સેવા સમિતિ દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી  કરવા મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને પણ મુદ્દે લેખિત રજૂઆત કરવાામાં આવી હતી.

Related posts

LIC ના IPO એ લોકોને નિરાશ કર્યા

Ahmedabad Samay

રાજસ્થાનમાં મુખ્યપ્રધાન નક્કી કરવાનું ભાજપને સૌથી મુશ્કેલ લાગી રહ્યું છે, વસુંધરા રાજે આ પદના પ્રબળ દાવેદાર

Ahmedabad Samay

ધ ગ્રેટ ખલી બન્યા જીમ લૉન્જ ના બ્રેન્ડેમ્બેસેટર

Ahmedabad Samay

ભૂપેન્દ્રભાઈ પટેલે નવમા વાઇબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર-૨૦૨૪નું ઉદઘાટન કર્યું

Ahmedabad Samay

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો