May 12, 2026
દેશ

ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચ રવિવારે સંપૂર્ણ લોકડાઉન

મધ્ય પ્રદેશના ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચે રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. ૩૧ માર્ચ સુધી આ ત્રણ શહેરોમાં સ્કૂલ-કોલેજો પણ બંધ રહેશે. આ નિર્ણય ગઇ કાલે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા બોલાવાયેલી બેઠકમાં લેવાયો.

મુખ્યમંત્રીએ બેઠક પછી કહ્યું કે, રાજયમાં કોરોના સંક્રમણ સતત ગંભીર થઈ રહ્યું છે અને ફરી એકવખત સંકટની સ્થિતિ ઊભી થઈ રહી છે. તેમણે કહ્યું કે, સરકાર સંક્રમણને રોકવામાં કોઈ કચાશ રાખશે નહીં. સીએમએ લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની અપીલ પણ કરી છે.

Related posts

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ (જેવર એરપોર્ટ) ને DGCA ની મંજૂરી

Ahmedabad Samay

સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું મુંબઈ ખાતે સારવાર સમયે થયું નિધન

Ahmedabad Samay

ટાટા મોટર્સે તેની સફારીનો પહેલો લુક જારી

Ahmedabad Samay

અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ થયું ભૂસ્ખલન. બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે ૧૦ યાત્રાળુઓ ઘાયલ

Ahmedabad Samay

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

સાઉદી અરેબિયાના એક અહેવાલમાં ભારતની અર્થ વ્યવસ્થા અને PM મોદીના ભરપેટ વખાણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો