June 22, 2026
ગુજરાત

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

અમદાવાદ શહેર ની તમામ શાળાના (પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા)કમૅચારીનું કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાય છે જેને લગતે વિવિધ સ્થળોએ રસીકેન્દ્રનું આયોજન કરવામા  આવ્યું છે.

નીચે દશૉવેલ રસીકરણ કેન્દ્ર માંથી  શાળાના કમૅચારીઓ કયા કેન્દ્ર ઉપર જવુ તેનું શાળાએ કમૅચારીનુંનામ,રશીકરણ કેન્દ્ર, તારીખ અને સમય જણાવેલ છે.

રસીકરણ સમયે કમૅચારીએ પોતાનું ફોટો આઈ ડી કાડૅ અને આધાર કાડૅ સાથે લઈ જવાનું રહેશે.

Related posts

ભાવનગર જિલ્લા ન્યાયાલય ખાતે લીગલ એઈડ ડીફેન્સ કાઉન્સેલ સ્થપાશે .

Ahmedabad Samay

અમદાવાદમાં ગરબા આયોજનને લઈ જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે અમદાવાદના સુપ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં દર્શન -પૂજન કર્યા.

Ahmedabad Samay

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

શહેરની નામાંકિત બે ક્લબોએ કર્યો મહત્વનો નિર્ણય, સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય

Ahmedabad Samay

અમદાવાદનો વીર પુત્ર મેરઠમાં શહીદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો