May 9, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશસિંહ કુશવાહા અને શ્રી શ્યામસિંહ ઠાકુર
રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા ઉત્તર ભારતીય કામદારોને નમ્ર વિનંતી કરી છે કે ” તમે કોરોનાને લીધે ડરશો નહીં. તમારે ગુજરાત છોડવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે અને તમારી પોતાના સમાજ ની સંસ્થા “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ” તમારી સાથે છે. અમે તમારી દરેક જરૂરિયાત, દરેક જરૂરી સેવા માટે તમારી સાથે છીએ”

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર પર જારી કરાયો   છે જેના પર તમામ પ્રકારની બની શકે અને શક્ય હોય તેેેટલી મદદ કરાશે

હેલ્પલાઇન નંબર : 8511148833, 7383789465

Related posts

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

રેલ્‍વે મંત્રાલયે ટ્રેન ટિકિટ ભાડામાં વધારા અંગે ઔપચારિક સૂચના જારી કરી,નવા ભાડા આજથી અમલમાં આવશે.

Ahmedabad Samay

શ્રી ગણેશ સિનિયર સિટીઝન મંડળ દ્વારા સિટીઝન નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad Samay

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

આધારકાર્ડમાં નામ બદલવા કે સુધારવા હવે ફરજીયાત ગેજેટ નોટિફિકેશન આપવું પડશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો