March 24, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશસિંહ કુશવાહા અને શ્રી શ્યામસિંહ ઠાકુર
રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા ઉત્તર ભારતીય કામદારોને નમ્ર વિનંતી કરી છે કે ” તમે કોરોનાને લીધે ડરશો નહીં. તમારે ગુજરાત છોડવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે અને તમારી પોતાના સમાજ ની સંસ્થા “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ” તમારી સાથે છે. અમે તમારી દરેક જરૂરિયાત, દરેક જરૂરી સેવા માટે તમારી સાથે છીએ”

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર પર જારી કરાયો   છે જેના પર તમામ પ્રકારની બની શકે અને શક્ય હોય તેેેટલી મદદ કરાશે

હેલ્પલાઇન નંબર : 8511148833, 7383789465

Related posts

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

અમદાવાદ – કેન્દ્રીય ગૃહ મંત્રીના પ્રવાસને જોતા અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોન અંગે પોલીસ કમિશનરનું જાહેરનામું

Ahmedabad Samay

અમદાવાદ કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક મળી

admin

દિવાળીની ખરીદી પડી ભારે, કોરોના કેસમાં ચિંતા જનક વઘારો

Ahmedabad Samay

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસ વધ્યા,શંકાસ્પદ કેસ વધીને 71 થયા

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી ના પાવન દિવસે 251 ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો