February 6, 2026
ગુજરાત

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

પૂર્વી લદ્દાખમાં  – 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓક્સિજનના અભાવને કારણે મળ્યું હતું, 16.15 મિનિટની ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા 8 એપ્રિલે શ્વાસ લેવામાં અસમર્થ થતા વિરગતિ પ્રાપ્ત થયા હતા

તેવોના મૃતદેહ અમદાવાદમાં લાવવાામાં આવ્યો હતો. . વીર સપૂતને અંતિમ સલામી આપીને ગાર્ડ ઓફ  ઓનર આપવામાં આવ્યું હતું, અમદાવાદ મેટ્રોપોલિટન પોલીસનો કાફલો અને સજ્જનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હવાલદાર કુલદીપસિંહ જમ્મુ કાશ્મીરમાં કામગીરીમાં સફળ રહ્યા છે અને વિવિધ સંવેદનશીલ પોસ્ટ્સ 2 વખત       આર.આર.માં રહ્યા બાદ, ભારતીય સૈન્યના બહાદુર,  હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયાને  કોટી કોટી નમન છે.

 

શહીદવીર હવાલદાર કુલદીપસિંહ પુરા ટિનેટ. તહસીલ – બાહ જીલ્લા – આગ્રા (યુપી) નિવાસી સ્વ. સુરેશસિંહના વૃદ્ધ પુત્ર (સુરેન્દ્રૃસિંહ) અને સ્વ. વિશાલસિંહ ભદૌરીયાના પુત્ર હતા. સુરસીંગ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા, તાજેતરમાં સ્વ.હવલદાર કુલદીપસિંહના નાના ભાઈ શ્રી સંદીપસિંહ અમદાવાદની ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. સ્વ.હવલદાર કુલદીપસિંહનો જન્મ 28 જૂન 1981 ના રોજ પોલીસ ક્વાર્ટર્સ અમદાવાદમાં થયો હતો,  અમદાવાદમાં શિક્ષણ લીધું હતું, તેમને એક પુત્ર અને એક પુત્રી છે. વીરગતી સમયે પૂર્તિ લડાખમાં 12 ગાર્ડ્સમાં ફરજ બજાવી રહ્યા હતા.

Related posts

ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સરસપુરમાં નિરીક્ષણ કરાયું

Ahmedabad Samay

જૂનાગઢની ખાનગી શાળા અચાનક બંધ કરવાના સંચાલકોના નિર્ણયના લીધે RTE હેઠળના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વાલીઓનો હોબાળો

Ahmedabad Samay

ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે અમિતાભ બચ્ચન, રજનીકાંત અને સચિન અમદાવાદના મહેમાન બનવાના છે

Ahmedabad Samay

અમદાવાદ – આ તો કેવી વ્યવસ્થા, ટાયર કિલર બંપ હોવા છતાં લોકોને રોંગ સાઈડ જતા રોકવાનો કિમીયો બેઅસર

Ahmedabad Samay

હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદ: ભારે કરી…IPLની ફાઇનલ મેચ જોવા માટે લોકોએ કેબિનેટ મંત્રીને વારંવાર ફોન કર્યા, કહ્યું- મંત્રીજી ટિકિટનું કઈંક કરાવી આપો…!

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો