June 22, 2026
ગુજરાત

નેતાઓ જ કોરોના ફેલાવી રહ્યા છે, ખાડિયા વોર્ડમાં 130 સફાઈ કામદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ મેળાવડા કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.પરંતુ ભાજપના નેતાઓ દ્વારા તેનું  ઉલ્લંઘન થઇ રહ્યું છે,નિયમો માત્ર સામાન્ય માણસો માટે જ રહી ગયા હોવાનું દેખાઇ રહ્યું છે.રાજ્ય સરકાર દ્વારા લગ્નમાં 50 માણસો તો મરણમાં પણ 50 લોકો સુધીની જ છૂટછાટ આપવામાં આવી છે.

ત્યારે અમદાવાદના મેયર દ્વારા  130 સફાઈ કર્મચારીઓના સન્માનનો પ્રોગ્રામ કરીને શહેરના મેયર કિરીટ પરમાર તેમજ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ ઉપસ્થિતિમાં તેમના હસ્તે રાખવામાં આવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં આજ કારણોસર કોરોના વધ્યો છે. જો આમ નાગરિકો માટે કાયદાનો ઉલનઘન કરવા પર સજા થાય છે તો આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ એ તમામ કાર્યકરો ઉપર કાર્યવાહી થવી જોઈએ અને જો જેતે અધિકારી સજા ન ફટકારે તો આવા નકામા અધિકારીને નોકરી કરવાનો કોઇ હક્ક નથી.

ડો. બાબાસાહેબ આંબેડકરની 130 મી જન્મ જયંતી  નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ખાડિયા વોર્ડ દ્વારા 130 સફાઈ કામદારોનું સન્માન શહેરના મેયર કિરીટ પરમાર તેમજ અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર તેમજ ઉપસ્થિતિમાં તેમના હસ્તે રાખવામાં આવ્યો હતો.તેમજ આ કાર્યક્રમમાં ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – રથયાત્રાની પુરજોશમાં તૈયારીઓ, દરરોજ બને છે ભગવાનનો પ્રસાદ

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

ઉતરાયણના પર્વને લઈ રાજ્યના ગૃહ વિભાગ તરફથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો