March 26, 2026
ગુજરાત

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

ભાવનગર જિલ્લાના મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના વારસદાર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કોરોનાની આવી મહામારીમાં આવ્યા પ્રજાની મદદે અને તેમને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને, કોઇપણ સમયે કોઈ વાંધો હોય કોઈ તકલીફ હોય તો મને જાણ કરી શકો છો.મુખ્ય તવે પોઝિટિવ કેસ વાળા દર્દીઓની સારસંભાળ રાખવાની ક્યાંયે બેદરકારીથી દર્દીની મૃત્યુંથાય અને વિશેષ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોઈપણ ભય કે ગભરાયા વગર જે સત્ય હક્કીક્ત છે તે લોકો સુધી પોહચડો,

હું કોઈ રાજકારણ થી ડરતો નથી હું પ્રજા સાથે છું અને પ્રજા સાથે હમેશા રહેવાનો છું.હું ક્ષત્રિય છુ મારો ધર્મ પ્રજા અને દેશની રક્ષા કરવાનો છે અને તે હું કરવા તતપર રહીશ, આખા ભારતના ક્ષત્રિયો એ દેશની રક્ષમાટે બલિદાન આપેલું છે, વધુમાં તેમને જણાવ્યું હતું કે હવે હું શાંતનહી બેસું ગમેતે હોય તેમને ભૂલનો પરિણામ ભૂગતવો પડશે આમ જનતાને ન્યાય અપાવવા હવે હું મેદાનમાં છુ.

Related posts

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા  અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો પ્રદીપસિંહ જાડેજાએ આરંભ કર્યો

Ahmedabad Samay

અમરાઇવાડીમાં જનતાએ કર્યો ભાજપના પ્રચારનો બહિષ્કાર

Ahmedabad Samay

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફે ૧૦૦૦ થી વધારે કપડાં-વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો