March 25, 2026
ગુજરાતરાજકારણ

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

હાલની કોરોના ની પરિસ્થિતિ જોતા અમદાવાદના ઘણા વિસ્તારોમાં સેનેટાઈઝર કરવાની જરૂર પડી રહી છે તેવામાં આમ આદમી દ્વારા લાંભા વોર્ડમાં સેનેટાઈઝરની જરૂર હોવાથી  પાર્ટી ના કાર્યકરો

ભાવેશ મારૂ

ભાવેશ મારૂ નિતીન રેવર, જોય ક્રિશ્ચયન પ્રિયાંક ક્રિશ્ચયન દ્વારા અલગ અલગ સોસાયટી માં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. લાંભા વોર્ડના રાણીપુર ગામ,ઇન્દિરા નગર સોસાયટી, શાંતુ માસ્ટર ની ચાલી,વિક્ટોરિયા પાર્ક,લક્ષ્મીપુરા ગામ ,ભોઈ વાસ, પ્રજાપતિ વાસ, નાયક વાસ, ચૌહાણ નગર, ઠાકોર વાસ વિભાગ 1,2,3,4.માં સેનેટાઇઝ કરવાાનું કામ કરવામાં આવ્યું હતું,

Related posts

અદાણી ફાઉન્ડેશન દ્વારા જીસીએસ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દાન

Ahmedabad Samay

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં આવેલ કુંભાજી ની ચાલીમાં બોલાચાલી થતા બેને ચાકુના ઝીંકી નાખ્યા

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

Ahmedabad Samay

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

Ahmedabad Samay

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

Ahmedabad Samay

૧૩ વર્ષની બાળા એ રામ મંદિર નિર્માણ માટે બચત માંથી આપ્યા ૧૫૧રૂપિયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો