June 22, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

હાલ રાજ્યમાં કોરોના પરિસ્થિતિ એટલી હદે વધી છે કે કોરોના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ની અછત જોવા મળી રહી છે તેવા ઘણા બધી સંસ્થાઓ સામે આવ્યા છે અને જેમ બને એમ મદદરૂપ થાય છે
તેવામાં અમદાવાદના “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ”  ના પ્રદેશ અધ્યક્ષ મહેશસિહ રાજેન્દ્રસિંહ કુશવાહના સહયોગથી ઉત્તર ભારતીય વિકાષ પરિસદ દ્વારા સંચાલિત “સંત કબીર કોવિડ કેર સેન્ટર” ની ઓક્સિન બેડ સાથે નિશુલ્ક સુવિધા અમદાવાદના સરસપુર ખાતે ચાલુ કરવામાં આવી છે.

તેમના પ્રયત્ન માટે ઉત્તર ભારતીય વિકાષ પરિસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર એ આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા હવે સાંજે ૦૬ થી રાતે ૦૯ વાગ્યા સુધી જ ચાલશે. 

Ahmedabad Samay

અમદાવાદ કોર્પોરેશનની સિલિંગ ઝુંબેશ સામે રિલીફ રોડ પર વેપારીઓનો વિરોધ

Ahmedabad Samay

આજથી વિશ્વના સૌથી મોટા મહારસીકરણનો પ્રારંભ

Ahmedabad Samay

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

Ahmedabad Samay

સરખેજ વિસ્તારમાં પૈસાની લેતીદેતીમાં ૩ રાઉન્ડ ફાયરીંગની ઘટના બની,CCTVમાં ઘટના થઇ કેદ

Ahmedabad Samay

સુરતની જેમ અમદાવાદમાં પણ ટ્રાવેલ એસોસિએશને પ્રાઈવેટ લક્ઝરીને લઈને કરી આ માંગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો