May 7, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

હાલ રાજ્યમાં કોરોના પરિસ્થિતિ એટલી હદે વધી છે કે કોરોના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ની અછત જોવા મળી રહી છે તેવા ઘણા બધી સંસ્થાઓ સામે આવ્યા છે અને જેમ બને એમ મદદરૂપ થાય છે
તેવામાં અમદાવાદના “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ”  ના પ્રદેશ અધ્યક્ષ મહેશસિહ રાજેન્દ્રસિંહ કુશવાહના સહયોગથી ઉત્તર ભારતીય વિકાષ પરિસદ દ્વારા સંચાલિત “સંત કબીર કોવિડ કેર સેન્ટર” ની ઓક્સિન બેડ સાથે નિશુલ્ક સુવિધા અમદાવાદના સરસપુર ખાતે ચાલુ કરવામાં આવી છે.

તેમના પ્રયત્ન માટે ઉત્તર ભારતીય વિકાષ પરિસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર એ આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ કઠવાડા ખાતે નવરાત્રિ નુ સુંદર મજા નુ આયોજન કરવામાં આવ્યું છે.

Ahmedabad Samay

ગુજરાત ATS દ્વારા જાસૂસી કાંડમાં મોટો પર્દાફાશ,પાકિસ્તાનના એજેન્ટોને માહિતી અને આર્થિક મદદ કરી રહેલા બે લોકોની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ પ્રોગ્રામ કરાયો

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

લવ જેહાદનો વધુ એક કિસ્સો, ૨૩ વર્ષીય હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા, ધર્મ પરિવર્તન કરાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો