February 6, 2026
ગુજરાત

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

હાલ કોરોના કાળમાં લોકડાઉનના કારણે ખાસા બધા લોકોની જિંદગી પર મોટી અસર પડી છે કેટલાક લોકોના વેપાર બંધ થઇ ગયા કેટલાય લોકોએ નોકરી ગુમાવી જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, રોજિંદા જીવન પણ ગુજારવામાં મુશ્કેલીઓ ની સામનો કરવો પડી રહ્યો છે તેવામાં


કુબેરનગર બંગલા વિસ્તારમાં ગીતા બેન અને રાજુ ઢોલાની દ્વારા ૨૫ લોકોને જીવન જરૂરી અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. ચોખા, ઘઉં, દાળ, મીઠું,મરચું અને અન્યુ વસ્તુઓની કીટ બનાવી ને વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય વાર્ષિક સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સરકાર યુનિવર્સિટીઓ, કોલેજો અને હાયર સેકન્ડરી સ્કૂલોને કયારે શરૂ કરવા માટે વિચારી રહી છે

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ મા સફળતાપૂર્વક પાચ વર્ષ પૂર્ણ કર્યા બદલ સંમેલનનું આયોજન કરાયું

Ahmedabad Samay

નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી, ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થવાના એંધાણ

Ahmedabad Samay

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો