June 22, 2026
દેશ

બ્લેક ફંગસને લઇ મહત્વની વાતો જણાવી એઈમ્સના ગુલેરીયાએ.

Ad

એઈમ્સના ડિરેક્ટર રણદિપ ગુલેરિયાએ જણાવ્યું કે નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો મ્યુકરમાઇકોસિસ, કૈન્ડિડ અને એસ્પોરોજેનસથી ઝડપી સંક્રમિત થઇ જાય છે. આ ફંગસ મુખ્ય રીતે નસો, નાકની આસપાસનાં અસ્થિઓમાં જોવા મળે છે, અને તે મગજમાં પણ પ્રવેશ કરી શકે છે. ક્યારેક-ક્યારેક ફેફસા (પલ્મોનરી મ્યૂકરમાઇકોસિસ) અથવા જઠરાંત્રિય સંબંધિત માર્ગમાં પણ જોવા મળે છે.

ડોક્ટર ગુલેરિયાએ કહ્યું કે કેટલાક લક્ષણો એવા છે જે કોરોના સંક્રમણ પછી જોવા મળે છે. જો લક્ષણો 4-12 અઠવાડિયા સુધી જોવા મળે છે, તો તેને ઓનગોઇંગ સિમ્પ્ટોમેટિક કોવિડ કે પોસ્ટ-એક્યુટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. જો લક્ષણો 12 અઠવાડિયાથી વધુ સમય સુધી દેખાય છે, તો તેને પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે.

એઈમ્સના ડિરેક્ટરએ કહ્યું કે કેટલાક લોકોમાં ક્રોનિક ફટીગ સિન્ડ્રોમ જોવા મળે છે, જેના માટે સિમ્પ્ટોમેટિક સારવારની જરૂર હોય છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર ‘બ્રેઇન ફોગ’ રૂપમાં વધુ એક લક્ષણ, જે કોરોનાથી સાજાથી થઇ ચુકેલો લોકોમાં જોવા મળે છે, જે એકાગ્રતા, અનિદ્રા અને હતાશાથી પીડીત લોકો છે.

તેમણે કહ્યું કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ ચેપ લાગશે, પરંતુ પેડિયાટ્રિક એસોસિએશનએ કહ્યું છે કે તે તથ્યો પર આધારિત નથી. તે બાળકોને અસર કરી શકતું નથી, તેથી લોકોને ડરવાની જરૂરત નથી

Ad2

Related posts

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

ઇન્દોરમાં હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના

Ahmedabad Samay

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

ગૌરીકુંડ-કેદારનાથ પદયાત્રી માર્ગ બની મોટી ઘટના,કાટમાળ અને પથ્થરો માર્ગ ઉપર પડ્યા, યાત્રીઓ થયા ઘાયલ

Ahmedabad Samay

અવકાશયાત્રી સુનિતા વિલિયમ્‍સ અને બુચ વિલ્‍મોર ૯ મહિના અને ૧૪ દિવસ બાદ ધરતી પર પાછા ફર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો