March 24, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ad

અમદાવાદના આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર વડા અમજદખાન પઠાણ,રમિલા બેન ડાબી,બબીતા ​​જૈન,
અંકિત ભાઈ દરજી અને અનિલ ભાઈ પટેલ દ્વારા તૌકતે વાવાઝોડા એ ગરીબ લોકોના મકાનો ધરાશય થઇ ગયા છે લોકો બેઘર થઇ ગયા છે,

સૌરાષ્ટ્રના લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે, ગરીબ લોકોને ખાવા માટે અનાજ, પીવા માટે પાણી નથી, તે ખૂબ જ  દુઃખદ ઘટના છે,અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે આમ આદમી પાર્ટી દ્વારા અન્નની ૫૦૦ કીટ તૈયાર કરી છે, કીટ નાના બાળકો માટે સેવ બુંદીની કીટ તૈયાર કરવામાં આવી છે, જે આજે સૌરાષ્ટ્ર ખાતે વિતરણ કરવામાં આવશે.

Related posts

ચાલો જાણીએ કે યુદ્ધવિરામ ના મધ્યસ્થી મુખ્ય DGMO કોણ છે અને તેમનું કાર્ય શું છે.

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિનું નવા નરોડામાં કાર્યલયનો ઉદ્ઘાટન

Ahmedabad Samay

રાજ્યના ૮ મહાનગરોમાં રાત્રિ કર્ફયુ લંબાવ્યું

Ahmedabad Samay

આવતીકાલથી રાજ્યમાં ધોરણ ૦૧ થી ૦૫ ની સ્કૂલો ઓફલાઈન શરૂ કરવાનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

અમદાવાદ: રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી ગુજરાતના 4 યાત્રાળુઓના મોત, એક જ કારમાં હતા સવાર

Ahmedabad Samay

ચૂંટણી ટાણે રામોલ પોલીસે રૂ. ૧.૩૪ કરોડની રોકડ રકમ સાથે યુવકની ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો