February 5, 2026
દેશરાજકારણ

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

પ્રણવ મુખર્જી છેલ્લા કેટલાક સમયથી તેઓને શ્વાસની બીમારી ના કારણે સારવાર લઈ રહ્યા હતા, દિલ્‍હીની આર્મી હોસ્‍પિટલમાં તેઓનું નિધન થયુ છે, ૮૪ વર્ષે લીધા અંતિમ શ્વાસ, પ્રણવદાના નિધનથી શોક છવાયો, તેમને દેશનો સર્વોચ્‍ચ ભારત રત્‍ન એવોર્ડ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો.

પ્રણવ મુખર્જીના નિધન પર રાજકારણ માં શોકનો માહોલ, તમામ ઉચ્ચ નેતાઓ એ શોક વ્યક્ત કર્યો.

Related posts

ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ ગમે તેવી કડક કાર્યવાહી કરવા આપી છૂટ.

Ahmedabad Samay

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

પ્રદેશ ભાજપ પ્રમુખનો કાર્યભાર સંભાળતા જગદીશ વિશ્વકર્મા કરશે સાત દિવસનો ગુજરાત પ્રવાસે, અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરીને તેમના આ સંગઠન પ્રવાસની શુભ શરૂઆત

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

IPL 2025 ની પ્રથમ મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે 22 માર્ચે ઈડન ગાર્ડન ખાતે થશે મુકાબલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો