March 23, 2026
દેશરાજકારણ

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

પ્રણવ મુખર્જી છેલ્લા કેટલાક સમયથી તેઓને શ્વાસની બીમારી ના કારણે સારવાર લઈ રહ્યા હતા, દિલ્‍હીની આર્મી હોસ્‍પિટલમાં તેઓનું નિધન થયુ છે, ૮૪ વર્ષે લીધા અંતિમ શ્વાસ, પ્રણવદાના નિધનથી શોક છવાયો, તેમને દેશનો સર્વોચ્‍ચ ભારત રત્‍ન એવોર્ડ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યો હતો.

પ્રણવ મુખર્જીના નિધન પર રાજકારણ માં શોકનો માહોલ, તમામ ઉચ્ચ નેતાઓ એ શોક વ્યક્ત કર્યો.

Related posts

૧૦ જેટલી વેબ સિરીઝ થવાની છે, ઓટીટી પર મચાવશે ધૂમ

Ahmedabad Samay

ખેડૂત આંદોલન ને સમર્થન આપવા અમદાવાદ થી જયમન શર્મા પોહચ્યા દિલ્હી

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં સત્ય નારાયણ ની ચાલી મા વારંવાર ડ્રેનેજ લાઇન નું કામ શરૂ

Ahmedabad Samay

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

Ahmedabad Samay

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી ટૂંક સમયમાં જાહેર થશે

Ahmedabad Samay

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર  કોરોનાની ઝપટેમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો