March 12, 2026
દેશ

નવા આઇટી નિયમોનો ભારતના વોટ્સએપ યુઝર ઉપર અસર નહીં થાય : રવિશંકર પ્રસાદ

સરકારે નવા ડીજીટલ નિયમોની પુરી નિષ્ઠા સાથે બચાવ કરતા જણાવેલ કે તેઓ નિજતાના અધિકારનું સન્માન કરે છે. અને વોટ્સએપ મેસેજીંગ પ્લેફોર્મોના નવા આઇટી નિયમો હેઠળ ચિન્દ્રીત સંદેશોના ઓરીજીનલ સ્ત્રોતની માહિતી આપવા નિજતાનું ઉલ્બંધન નથી.

સાથે જ સરકારે સોશ્યલ મિડીયા કંપનીઓને નવા નિયમોને લઇને અનુપાલન રિપોર્ટ માંગ્યો છે. સૂચના મંત્રી રવિશંકરે જણાવેલ કે ભારતના જે પણ ઉપાયોનો પ્રસ્તાવ કરાયો છે તેનાથી વોટ્સએપના સામાન્ય કામકાજ પ્રભાવીત નહીં થાય અને ભારતના સામાન્ય યુઝર્સ ઉપર પણ કોઇ અસર નહીં પડે.

વોટ્સએપ સરકાર વિરૂધ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેકયો છે. તેના એક દિવસ પછી સરકારની પ્રતિક્રીયા આવી છે. રવિશંકરે પ્રસાદે નિવેદનમાં જણાવેલ કે નવા નિયમો હેઠળ દેશની સંપ્રભુતા અથવા સાર્વજનીક વ્યવસ્થા અને દેશની સુરક્ષાથી જોડાયેલ બહેદ ગંભીર અપરાધવાળા સંદેશાઓને રોકવા કે તેની તપાસ માટે મુળ સ્ત્રોતની જાણકારી માંગવી જરૂરી છે.

Related posts

T20 માથી ભારત થયુ બહાર,વર્લ્ડ કપ નું સ્વપ્નું રહ્યું અધુરુ

Ahmedabad Samay

કપિલ શર્મા શૉ માં જોર જોરથી હસવા માટે અર્ચના પુરણ સિંહ ને મળે છે ૧૦ લાખ

Ahmedabad Samay

આજે  બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ

Ahmedabad Samay

હવે વેકસીનના ત્રણ ડોઝ લેવા પડશે, ત્રીજું ડોઝ હશે બુસ્ટર ડોઝ

Ahmedabad Samay

આ વખતે રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, EMI માં કોઈજ ફરક નહિ પડે

Ahmedabad Samay

જમ્મુમાં સુરક્ષાદળને મોટી સફળતા, હિજબુલના મોટા કામન્ડરનો કર્યો ખાતમો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો