June 22, 2026
ગુજરાતશુભેચ્છા

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

ડાહ્યાજી ગોબરજી વણઝારા, ડી જી વણઝારા તરીકે જાણીતા ગુજરાતના પોલીસ અધિકારીનો આજ રોજ જન્મ દિન છે

ડી.જી.વણઝારા સાહેબ ગુજરાતના પૂર્વ નાયબ પોલીસ મહાનિદેશક તરીકે રહી ચૂક્યા છે. તેવો આતંકવાદ વિરોધી ટુકડીનું નેતૃત્વ કરતી વખતે તેમણે  એક અમૂલ્ય કાર્ય કર્યું છે જેના લીધે ગુજરાત અને ભારત પર કર્જ રહેશે,  તેમને ગાંધીનગરમાં સૌરાબુદિન એન્કાઉન્ટર કરી દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની રક્ષા કરી હતી જો આ વીર પુરુષ ન હોત તો આજે PM મોદી પણ ન હોત

આવા વીર પુરુષને જન્મ દિન નિમિત્તે વિશાલ પાટનકર,નિરજસિંહ ભદોરીયા અને અમદાવાદ સમય સમાચાર પત્ર તરફથી હાર્દિક શુભેચ્છાઓ

 

Related posts

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

અત્યાર સુધીમાં 84 ટકા કોલલેટર થયા ડાઉનલોડ, જાણો કેટલા ભરાયા સંમતિ પત્ર

Ahmedabad Samay

રંગમચ દિવસ પર વિધાનસભામાં આવવા માટે વિક્રમ ઠાકોરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ વિધાનસભામાં ગયા નહિ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો