March 25, 2026
ગુજરાતશુભેચ્છા

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

જન્મ દિવસ એટલે ઉજવણી નો દિવસ ભલે જિંદગી નું એક વર્ષ ઓછું થયું પણ સમાજ માટે આ દિવસે કઈક કરવાનો હરખ જ જુદો હોય છે.

આવી વિચારસરણી ધરાવતા મહિપતસિંહ જાડેજા પોતાનો જન્મ દિવસ રક્તદાન કેમ્પ કરી ને ઉજવણી કરી રહ્યા છે.તેઓ પોતે પણ 33મીવખત રક્તદાન કરે છે જો રક્તદાન થી આપણે એક જીવ બચાવી શકીએ છીએ. તેઓ આ દિવસે કુળદેવી ની પૂજા ,ગરીબ બાળકો ને જમવાનું,અને પરીવાર સાથે આ દિવસ પસાર કરે છે.તેમના મતે તેમના જીવન નું નિર્માણ સમાજસેવા કરવા માટે જ છે.
માતાજી તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.
અમદાવાદ સમય સમાચારપત્ર દ્વારા 💐જન્મદિવસ ની શુભકામના💐

Related posts

RTEમાં અમાન્ય થયેલા અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે. રદ થયેલા અરજદારો ફરી અરજી કરી શકશે

Ahmedabad Samay

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

Ahmedabad Samay

લીંબડી-અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા

Ahmedabad Samay

અમદાવાદ: ભાજપ ધારાસભ્ય જીતુ વાઘાણીને હાઈકોર્ટનું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો?

Ahmedabad Samay

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો