February 6, 2026
ગુજરાતરાજકારણ

મનપા ચૂંટણીમાં ચકાસણી દરમિયાન 907 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા, 797 ફોર્મ માન્ય રહ્યા

અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડની 192 બેઠકો માટે 1704 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી દરમિયાન 907 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. જયારે 797 ફોર્મ માન્ય રહ્યા હતા.

23 ઉમેદવારી પત્ર પાછાં ખેંચાતાં 774 ઉમેદવારો રહ્યાં છે. હજુ ત્રણ વોર્ડની માહિતી બાકી છે. જેથી ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો થવાની શક્યતા છે.  ઉમેદવારી પત્ર પાછાં ખેંચવામાં નારણપુરા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પત્ર પાછું ખેંચતાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થઇ ગયા છે.

 

Related posts

એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં ૭૬ લેપટોપની ચોરી

Ahmedabad Samay

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) અને કાલ ભૈરવ ગ્રૂપ દ્વારા અબોલા પક્ષીઓ માટે નરોડા ખાતે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર

Ahmedabad Samay

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

એલીમોન એસ્ટ્રો સ્પિરીચ્યુઅલ એકેડેમી નો દ્વિતીય પદવીદાન સમારંભ યોજાયો હતો.

Ahmedabad Samay

કેન્‍દ્રીય ગૃહમંત્રી  શાહના નજીકના સાથી જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો