March 28, 2026
ગુજરાત

સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયાએ કવિ કલાપીના સંગ્રહાલયની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

 

Ad

લાઠીના રાજા અને કવિ કલાપીના સંગ્રહાલયને મળ્યા બાદ, પુષ્પાંજલિ અર્પણ કરીને કવિ કલાપીના જીવન વિશે માહિતી લીધી હતી.

. આ પ્રસંગે સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયા, અમરેલી જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઇ ભુવા, અમરેલી જીલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી શ્રી મેહુલભાઇ ધોરાજીયા, યુવા મોરચા મહામંત્રી શ્રી કેતન ઠાકશા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ સાવલીયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ નાધા, ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની, યુવા મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ પાડા, ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ ડેર, ભરતભાઈ પાડા અને અનામી ના જાણીતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

NSUI દ્વારા RTE માં ખોટા પુરાવા આપી પ્રવેશ મેળવેલ લોકો સામે તપાસ કરવા આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

પતિના દારૂ અને ગુટખાના રંગીલા શોખથી કંટાળી પત્નીએ જીવન ટૂંકાવ્યું, BJP કોર્પોરેટના હતા પુત્રવધુ

Ahmedabad Samay

મુખ્યમંત્રીના રાજકોટ ખાતે યોજાનારા સંભવિત ત્રિવિધ કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ…

Ahmedabad Samay

ભૂજ – પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી

Ahmedabad Samay

IPL ને આ વખત વિવો ના બદલે ટાટા કરશે સ્પોન્સર

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો