June 27, 2026
ગુજરાત

સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયાએ કવિ કલાપીના સંગ્રહાલયની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

 

Ad

લાઠીના રાજા અને કવિ કલાપીના સંગ્રહાલયને મળ્યા બાદ, પુષ્પાંજલિ અર્પણ કરીને કવિ કલાપીના જીવન વિશે માહિતી લીધી હતી.

. આ પ્રસંગે સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયા, અમરેલી જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઇ ભુવા, અમરેલી જીલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી શ્રી મેહુલભાઇ ધોરાજીયા, યુવા મોરચા મહામંત્રી શ્રી કેતન ઠાકશા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ સાવલીયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ નાધા, ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની, યુવા મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ પાડા, ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ ડેર, ભરતભાઈ પાડા અને અનામી ના જાણીતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અખિલ ભારતીય હિંદી ભાષી ઉત્થાન સંઘ દ્વારા સન્માન સ્માહરો યોજવામાં આવ્યું

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ફરી શરૂ

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૩ અંતર્ગત જબરદસ્ત ટોપિક સાથે પ્રતીક ગાંધી સોમવારે આવશે ફેસબુક લાઈવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો