January 25, 2025
ગુજરાતરાજકારણ

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ad

આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાવતી મહાનગર ના દાણીલીમડા વિધાનસભામાં આવતા દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) ની વિશેષ ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

સેવાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત આજરોજ કોરોના મહામારીમાં 1000 જરૂરિયાતમંદ પરિવારોને 1000 કીટોનું વિતરણ નરહરિ અમીન (સંસદસભ્ય,રાજ્યસભા) ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. જેમાં 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને ૧ કિલો તુવેરની દાળ ની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં જીતુભાઈ વાઘેલા (પૂર્વ ધારાસભ્ય), જયંતિલાલ પરમાર (પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ-ચેરમેન-AMC), અમિત જ્યોતિકર (કન્વિનર, કર્ણાવતી મીડિયા સેલ, ભાજપ), લાલાભાઈ જાદવ (પ્રમુખ – દાણીલીમડા વોર્ડ, ભાજપ), રાજુભાઈ વોરા (પૂર્વ પ્રમુખ – દાણીલીમડા વોર્ડ, ભાજપ), વિનોદભાઈ પરમાર (મહામંત્રી – દાણીલીમડા વોર્ડ, ભાજપ), પ્રવિણભાઈ મારૂ (મહામંત્રી-દાણીલીમડા વોર્ડ, ભાજપ), ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ખેંગાર રાજપુત રાજવંશ તરફથી બુંદેલખંડના મહારાજા ખેતસિંહ ખેંગારજીની જન્મ જયંતિ ઉજવવામાં આવી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

Ahmedabad Samay

સાબરમતી નદીમાં પાણીની આવકમાં વધારો થયો છે. સંત સરોવરના 5 દરવાજા ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

શ્રી રાજપૂત કરણી સેના રાજકોટ દ્વારા “પૃથ્વીરાજ” ફિલ્મના નિર્માતા – નિર્દેશન – લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ

Ahmedabad Samay

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

Ahmedabad Samay

ગાંધીનગર જિલ્લાના છાલા ગામે “આયુષ મેળા” યોજાયો : ૧૪ હજારથી વઘુ નાગરિકોએ મેળાનો લાભ લીઘો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો