March 23, 2026
ગુજરાતરાજકારણ

દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

Ad

આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં ભાજપા સરકારની સેવાના સાત વર્ષ પૂર્ણ થવાના અવસર પર કર્ણાવતી મહાનગર ના દાણીલીમડા વિધાનસભામાં આવતા દાણીલીમડા વોર્ડમાં આજરોજ શ્રી નરહરિ અમીન (સંસદસભ્ય, રાજ્યસભા) ની વિશેષ ઉપસ્થિતિ માં સેવાયજ્ઞ કાર્યક્રમ યોજાયો.

સેવાયજ્ઞ કાર્યક્રમ અંતર્ગત આજરોજ કોરોના મહામારીમાં 1000 જરૂરિયાતમંદ પરિવારોને 1000 કીટોનું વિતરણ નરહરિ અમીન (સંસદસભ્ય,રાજ્યસભા) ના સહયોગ થી કરવામાં આવ્યું હતું. જેમાં 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા અને ૧ કિલો તુવેરની દાળ ની કીટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં જીતુભાઈ વાઘેલા (પૂર્વ ધારાસભ્ય), જયંતિલાલ પરમાર (પૂર્વ સ્ટેન્ડિંગ કમિટિ-ચેરમેન-AMC), અમિત જ્યોતિકર (કન્વિનર, કર્ણાવતી મીડિયા સેલ, ભાજપ), લાલાભાઈ જાદવ (પ્રમુખ – દાણીલીમડા વોર્ડ, ભાજપ), રાજુભાઈ વોરા (પૂર્વ પ્રમુખ – દાણીલીમડા વોર્ડ, ભાજપ), વિનોદભાઈ પરમાર (મહામંત્રી – દાણીલીમડા વોર્ડ, ભાજપ), પ્રવિણભાઈ મારૂ (મહામંત્રી-દાણીલીમડા વોર્ડ, ભાજપ), ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનની થઇ શકે છે ધરપકડ

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

એક જ દિવસમાં 762 આરોગ્‍ય વિભાગના કોરોના વોરિયર્સને રસી અપાઇ

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી વિધાનસભામાં સતત ત્રીજી વાર ચૂંટણીમાં હારી હેટ્રિક મારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો