June 27, 2026
ગુજરાત

સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયાએ કવિ કલાપીના સંગ્રહાલયની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

 

Ad

લાઠીના રાજા અને કવિ કલાપીના સંગ્રહાલયને મળ્યા બાદ, પુષ્પાંજલિ અર્પણ કરીને કવિ કલાપીના જીવન વિશે માહિતી લીધી હતી.

. આ પ્રસંગે સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયા, અમરેલી જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઇ ભુવા, અમરેલી જીલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી શ્રી મેહુલભાઇ ધોરાજીયા, યુવા મોરચા મહામંત્રી શ્રી કેતન ઠાકશા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ સાવલીયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ નાધા, ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની, યુવા મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ પાડા, ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ ડેર, ભરતભાઈ પાડા અને અનામી ના જાણીતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડૉ. અપર્ણા વર્મા આસિસ્ટન્ટ પ્રોફેસરને કોલકાતા ખાતે GoC-in-C ઈસ્ટર્ન કમાન્ડ, લેફ્ટનન્ટ જનરલ R.C. તિવારી PVSM, UYSM, AVSM, SM દ્વારા પ્રશંસનીય પદક એનાયત કરવામાં આવ્યો

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

કાલથી મોટા ભાગના ધાર્મિક સ્થળો ભાવિ ભક્તો માટે ખુલ્લા મુકાશે

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ ૧૯૯૨માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલયો, જાણો શુ હતો સમગ્ર મામલો

Ahmedabad Samay

અમદાવાદ: આનંદનગરમાં એક બંગલામાં બર્થ-ડે પાર્ટી નિમિત્તે દારૂની મહેફિલ માણતા 8 યુવાનો પકડાયા

admin

ગાંધીનગર: વાયબ્રન્‍ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં એક જ દિવસમાં ૧૩૬૦ કરોડ રૂપિયાના રોકાણો માટે ૬ MoU થયાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો