August 13, 2026
ગુજરાત

સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયાએ કવિ કલાપીના સંગ્રહાલયની મુલાકાત લીધી અને પુષ્પાંજલિ અર્પણ કરી

 

Ad

લાઠીના રાજા અને કવિ કલાપીના સંગ્રહાલયને મળ્યા બાદ, પુષ્પાંજલિ અર્પણ કરીને કવિ કલાપીના જીવન વિશે માહિતી લીધી હતી.

. આ પ્રસંગે સાંસદ શ્રી નારાયણભાઇ કાછડિયા, અમરેલી જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઇ ભુવા, અમરેલી જીલ્લા ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી શ્રી મેહુલભાઇ ધોરાજીયા, યુવા મોરચા મહામંત્રી શ્રી કેતન ઠાકશા, લાઠી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઇ સાવલીયા, લાઠી શહેર ભાજપ પ્રમુખ શ્રી અનિલભાઈ નાધા, ભારતીય જનતા યુવા મોરચા પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની, યુવા મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ પાડા, ભાજપ અગ્રણી શ્રી જીતુભાઈ ડેર, ભરતભાઈ પાડા અને અનામી ના જાણીતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતમાં કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ રહેશે કેન્દ્ર પર

Ahmedabad Samay

SGVP ગુરુકુલ ખાતે મેરી માટી મેરા દેશ મહોત્સવની ભવ્ય ઉજવણી, શહીદ મહીપતસિંહજી વાળાના પરિવારનું સન્માન કરવામાં આવ્યું

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

એન.સી.પી. પુરજોશમાં, એન.સી.પી.ના ચોથા કાર્યલયનો કુબેરનગરમાં ઉદ્ધાટન

Ahmedabad Samay

અમદાવાદ પર આતંકવાદી હુમલા થવાની શકયતા, અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો