March 23, 2026
ગુજરાતઅપરાધરાજકારણ

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ad

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની આજે બપોરના હત્યા થઇ હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના બારેક વાગ્યાની આસપાસ પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમાર  ઉપર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથીયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો જે દરમિયાન ધર્મેન્દ્રભાઇ લોહીલોહાણ થઇ ગયા હતા અને તેનુ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.

આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથધરી છે

Related posts

હિમન્તા બિસ્વા સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી

Ahmedabad Samay

વિદ્યાર્થીઓ ને ટેબ્લેટ વિતરણ કરાશે.

Ahmedabad Samay

લક્ષ્મી વિલા સ્કાય સિટીમાં દશહેરા નિમિતે સંપૂર્ણ દિવસ માટે યોજાયો ફાફડા જલેબીનો પ્રોગ્રામ

Ahmedabad Samay

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો