May 8, 2026
ગુજરાતઅપરાધરાજકારણ

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ad

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની આજે બપોરના હત્યા થઇ હોવાનું જાણવા મળેલ છે.

જુનાગઢમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના બારેક વાગ્યાની આસપાસ પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમાર  ઉપર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથીયાર વડે ઘાતકી હુમલો કર્યો હતો જે દરમિયાન ધર્મેન્દ્રભાઇ લોહીલોહાણ થઇ ગયા હતા અને તેનુ ઘટના સ્થળે જ મૃત્યુ નિપજયું હતું.

આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથધરી છે

Related posts

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

જુનાગઢ: મુસ્લિમ પુરુષોને કસ્ટડીમાં માર મારવામાં આવ્યો, ગુજરાત હાઈકોર્ટે 32 પોલીસકર્મીઓને અવમાનનાની નોટિસ પાઠવી

Ahmedabad Samay

અમદાવાદ સમય : આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

અમદાવાદ – મણિનગરમાં યુવતીની છેડતી કરતો વિધર્મી યુવક ઝડપાયો, લોકોએ ઝખાડ્યો મેથીપાક

Ahmedabad Samay

અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા “ઓપરેશન ક્લિન” હાથ ધરવામાં આવ્યું

Ahmedabad Samay

રાજ્યમાં આજથી ફરી એક વખત કાતિલ ઠંડીનો અનુભવ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો