June 23, 2026
ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

શહેરનું ગ્રીન કવર ૧૫ % સુધી લઈ જવાનાં લક્ષ્યાંક સાથે શહેરીજનો પોતાના ઘરે , સોસાયટી , ઓફિસ કે સંસ્થાની જગ્યામાં સહેલાઇથી વૃક્ષારોપણ કરી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી જણાવે છે કે ૦૫ જૂન ૨૦૨૧ થી ૩૦ સપ્ટેમ્બર , ૨૦૨૧ દરમ્યાન AMC – સેવા મોબાઇલ એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે .

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી આપવામાં આવશે .

Related posts

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

ઓસ્ટ્રેલિયાના PM એન્થની અલ્બેનીઝે કર્યા PM નરેન્દ્ર મોદીના ભરી-ભરીને વખાણ, કરી દીધો આવડો મોટો ખુલાસો

Ahmedabad Samay

૨૦૩૦ માં ભારત હશે મહા સત્તા પર:IHS માર્કેટ

Ahmedabad Samay

લોકડાઉન હીરો: ગણેશ વણજારા એન્ડ ગ્રુપ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા સાધુ સંતો અને બાળકોને ભંડારા નું આયોજન કરાયું

Ahmedabad Samay

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનસીપી ૪૦ જેટલા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો