February 6, 2026
ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરાશે

શહેરનું ગ્રીન કવર ૧૫ % સુધી લઈ જવાનાં લક્ષ્યાંક સાથે શહેરીજનો પોતાના ઘરે , સોસાયટી , ઓફિસ કે સંસ્થાની જગ્યામાં સહેલાઇથી વૃક્ષારોપણ કરી શકે તે માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી જણાવે છે કે ૦૫ જૂન ૨૦૨૧ થી ૩૦ સપ્ટેમ્બર , ૨૦૨૧ દરમ્યાન AMC – સેવા મોબાઇલ એપ્લીકેશન દ્વારા રજીસ્ટ્રેશન કરાવી શકશે .

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપનાં ઘરે ૨૫ જૂન થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન નિઃશુલ્ક વૃક્ષારોપણ કરી આપવામાં આવશે .

Related posts

ખાનગી લેબોરેટરીમાં હવે ૨૫૦૦રૂ.માં થશે કોરોના ટેસ્ટ

Ahmedabad Samay

હેલ્થનુ વિઝન પોરબંદર @ – ૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે

Ahmedabad Samay

દિવાળી દરમિયાન આ પ્રમાણે રહેશે મુહૂર્ત અને તહેવારો

Ahmedabad Samay

ખેડૂતો માટે એક મહત્‍વપૂર્ણના સમાચાર રાજ્‍યમાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ૯ નવેમ્‍બરથી કરવામાં આવશે

Ahmedabad Samay

આજનો મોદીજીનો કાર્યક્રમ:ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે.

Ahmedabad Samay

અમદાવાદ ચાણક્યપુરી વિસ્તારમાં બાબા બાગેશ્વરના દરબારની તૈયારીઓ તેજ, જર્મન ટેકનલોજીનો મંડપ લગાવાશે

admin

એક ટિપ્પણી મૂકો