June 22, 2026
ગુજરાતરાજકારણ

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

આજ રોજ  એ.એમ.ટી.એસ.ના ચેરમે શ્રી વલ્લભભાઇ પટેલે  નરોડા વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પર સવારે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી.

અને મુસાફરી કરી રહેલા પ્રજાજનો સાથે વાર્તાલાપ કરી અને તેમની કોઇ સમસ્યાઓ હોય કે કોઇ હાલાકીનો સામનો કરવો પડતો હોય તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.   જેથી આવનારા સમયમાં મુસાફરોને વધુમાં વધુ સારી સુવિધા મળી રહે.

Related posts

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

૧૬ મંત્રીઓ સાથે મુખ્યમંત્રી તરીકે ફરી ભુપેન્દ્રભાઇ પટેલે શપથ લીધા,

Ahmedabad Samay

મેઘાણીનગરમા આવેલ મહાવીર મોબાઈલ શોપમાં કરવામાં આવેછે ગ્રાહકોનો સમય બરબાદ

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

જમ્મુ કાશ્મીરમાં થયેલ આંતકી હુમલા વિરોધ વિરોધમાં બજરંગ દળ કર્ણાવતી મહાનગર દ્રારા રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

પ્રેમિકાના ત્રાસથી કંટાળીને યુવકે આત્મહત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો