May 7, 2026
ગુજરાતરાજકારણ

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

આજ રોજ  એ.એમ.ટી.એસ.ના ચેરમે શ્રી વલ્લભભાઇ પટેલે  નરોડા વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પર સવારે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી.

અને મુસાફરી કરી રહેલા પ્રજાજનો સાથે વાર્તાલાપ કરી અને તેમની કોઇ સમસ્યાઓ હોય કે કોઇ હાલાકીનો સામનો કરવો પડતો હોય તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.   જેથી આવનારા સમયમાં મુસાફરોને વધુમાં વધુ સારી સુવિધા મળી રહે.

Related posts

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

આગામી કલાકોમાં રાજ્યમાં અમદાવાદ, વડોદરા સહિતના 28 જિલ્લાઓમાં અતિથી અતિભારે વરસાદ થઇ શકે છે. જાણો ૩૧ તારીખ સુધી ક્યાં ક્યાં થશે અતિભારે વરસાદ

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

Ahmedabad Samay

પીએમ મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું

Ahmedabad Samay

માનવ જીવન બચાવનાર માટે ગુજરાત સરકારની મરી માનવતા, જીવ ગુમાવ્યો પણ ન્યાય કે હકન મળ્યો

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો