May 8, 2026
ગુજરાતરાજકારણ

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

આજ રોજ  એ.એમ.ટી.એસ.ના ચેરમે શ્રી વલ્લભભાઇ પટેલે  નરોડા વિસ્તારમાં આવેલા એ.એમ.ટી.એસ બસ સ્ટોપ પર સવારે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી.

અને મુસાફરી કરી રહેલા પ્રજાજનો સાથે વાર્તાલાપ કરી અને તેમની કોઇ સમસ્યાઓ હોય કે કોઇ હાલાકીનો સામનો કરવો પડતો હોય તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.   જેથી આવનારા સમયમાં મુસાફરોને વધુમાં વધુ સારી સુવિધા મળી રહે.

Related posts

જાણો પોક્સો એકટ વિશે સચોટ માહિતી

Ahmedabad Samay

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

અમદાવાદ – PMના ચાય પે ચર્ચા કેમ્પેઈન બાદ અખબારનગરની ઓળખ બનેલી કિતલી 2 વર્ષ બાદ ફરી લોકોને જોવા મળી

Ahmedabad Samay

સ્માર્ટમીટર વિશેની તમામ માહિતી, જાણો કેમ આવે છે વધુ બિલ

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

બિહાર ઇલેક્શન વચ્ચે માર્કેટ ખુલતા જ સેન્સેક્સ 352 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો