March 17, 2026
ગુજરાત

નરોડામાં ગત રાત્રે સર્જાયો ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મોત

ગત રાત્રે ૧૧ વાગ્યા ના સુમારે નરોડા – દહેગામ રોડ પર, નરોડા સ્મશાન પાસે શાંતિવિલા ફ્લેટ ની સામે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા બાઇક ચાલક હુકુમ સિંહ બઘેલની બાઇક ઝાડ સાથે પુર જોરથી પટકાતા ગંભીર ઇજા સર્જાઈ હતી,

 

જેને કારણે બાઇક ચાલક હુકુમસિંહ બધેલનું ઘટના સ્થળ પર જ દુઃખદ મોત નિપજ્યું હતું. પોલીસ અકસ્માત અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે રિઝલ્ટ

Ahmedabad Samay

અમદાવાદ સમય : આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

દિવાળી સમયે આગામી ધનતેરસ થી લાભપાંચમ સુધીનાં સમયગાળા દરમિયાન કાંકરિયા કાર્નિવલ જેવું દિપ મહોત્સવનું આયોજન કરવામાં આવે એવી માંગણી સાથે સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે

Ahmedabad Samay

અમદાવાદ: આગામી બે દિવસમાં હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવી શકે છે! જાણો રિપોર્ટમાં શું કહ્યું?

admin

આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો