June 27, 2026
ગુજરાત

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

આજ રોજ કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવ્યા છે જે અંતર્ગત ગજેન્દ્ર શેખવા  ને અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે *શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજી દ્વારા આજ રોજ મને સોરાષ્ટ્ર દક્ષિણ ઝોન પ્રવક્તા તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે જેમાં બોટાદ/સુરેન્દ્રનગર/ભાવનગર/અમરેલી,જિલ્લા ના પ્રવક્તા તરીકે ની મને જવાબદારી શોપવામાં આવેલ છે*

*જે પુરી નિષ્ઠા પૂર્વક નિભાવીશ.સર્વે સમાજ ને એક તાત્તણે જોડવા માટે સમાજ ની એકતા બની રહે એવા પ્રયાસ કરીશ,*

*સમાજ ના પ્રશ્નો ને સત્ય ની વાચા આપવા માટે કટિબદ્ધ છું હંમેશા સમાજ નો ઋણી છું કરણી સેના નો ઋણી છું*

*ગજેન્દ્ર શેખવા બાબરા.ડી.અમરેલી*

*કોલિંગ-મો.96622 75401*
*વોટ્સએપ ઓન્લી-96 242424 99*

Related posts

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

અમદાવાદના નવા નરોડામાં ચડ્ડી બનિયાન ધારી ગેંગે કરી લૂંટ

Ahmedabad Samay

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં ઓરીના પ્રકોપ વધ્‍યો. જે બાળકમાં ઓરીના લક્ષણો જણાય તેઓને શાળાએ ના મોકલવા વાલીઓને અપીલ

Ahmedabad Samay

ગાંધીનગરનું ગિફટ સિટી, ભારતનું અગ્રણી ટેક હબ, એક વિશાળ મનોરંજન, છૂટક અને મનોરંજન ક્ષેત્રનું અનાવરણ કરવા માટે તૈયાર લંડન આઇ જેવું વિશાળ ચકડોળ બનશે

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો