May 12, 2026
ગુજરાત

ગજેન્દ્ર શેખવા ને કરણી સેનામાં અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરાયા

આજ રોજ કરણી સેના દ્વારા ગુજરાત રાજ્યના અનેક વિસ્તારમાં પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવ્યા છે જે અંતર્ગત ગજેન્દ્ર શેખવા  ને અમરેલી પ્રવક્તા ના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે *શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતજી દ્વારા આજ રોજ મને સોરાષ્ટ્ર દક્ષિણ ઝોન પ્રવક્તા તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે જેમાં બોટાદ/સુરેન્દ્રનગર/ભાવનગર/અમરેલી,જિલ્લા ના પ્રવક્તા તરીકે ની મને જવાબદારી શોપવામાં આવેલ છે*

*જે પુરી નિષ્ઠા પૂર્વક નિભાવીશ.સર્વે સમાજ ને એક તાત્તણે જોડવા માટે સમાજ ની એકતા બની રહે એવા પ્રયાસ કરીશ,*

*સમાજ ના પ્રશ્નો ને સત્ય ની વાચા આપવા માટે કટિબદ્ધ છું હંમેશા સમાજ નો ઋણી છું કરણી સેના નો ઋણી છું*

*ગજેન્દ્ર શેખવા બાબરા.ડી.અમરેલી*

*કોલિંગ-મો.96622 75401*
*વોટ્સએપ ઓન્લી-96 242424 99*

Related posts

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

અમદાવાદ: મીઠાખળીમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, મનપાની ઉતારવાની કામગીરી વખતે અચાનક પડ્યું, બે મજૂર દટાયા

Ahmedabad Samay

ફેબ્રુઆરીના વેલેન્ટાઈન દિવસથી મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ ફરી શરૂ

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF સબ ઇન્સપેક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad Samay

ધોળકામાં અજાણ્યા યુવકની બળેલી હાલતમાં લાશ મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો