June 22, 2026
ગુજરાત

કુબેરનગર કોર્પોરેશનમાં પાણીની પાઇપ ફાટતા પીવાના પાણી સમસ્યા સર્જાઈ

કુબેરનગર વોર્ડ નં-૧૪ મા ગણા સમય થી પાણીની સમસ્યા છે.જેમ કે નહેરુનગર ઠાકોરવાસ અને આજુ બાજુ ના ઘણા વિસ્તાર માં પીવાના પાણીની સમસ્યા છે વારમ વાર સ્થાનિક લોકોએ પાણીની સમસ્યાની અરજીઓ કરેલ છે.

તેમ છતાં મુનિ.કોર્પોરેશન ઊંઘી રહ્યા છે અને કોઈપણ અરજી ની નોંધ નથી લઈ રહ્યા.લોકો ની સમસ્યા માટે આમ આદમી પાર્ટી નો સંપર્ક કરવામાં આવ્યો જેમાં નરેશભાઈ સુંદરવા અને આમ આદમી પાર્ટી ના સહ સંગઠન મંત્રી ગીતાબેન સુંદરવા અને એમની ટીમ સહિત સ્થાનિક લોકો ને લઈ ને કુબેરનગર મુનિ. કોર્પોરેશન રજૂઆત કરવા ગયા પણ ત્યાં કોઈ પણ અધિકારી હાજર નહતા,

તે દમિયાન ત્યાં રૂબરૂ જોવા મળ્યું કે પાણીની ટાંકી ની મેન પાઈપ ફાટેલ હતી અને તેમાંથી હજારો લીટર પીવાનું પાણી વેડફાઈ રહ્યું હતું અને ત્યાંના સ્થાનિકો ને પૂછવામાં આવ્યું તો સ્થાનિકો એ જણાવ્યું કે આ તો રોજનું આટલું પાણી વડફાઈ રહ્યું છે ,

એક તરફ લોકોને પીવાના પાણીની અછત પડી રહી છે અને ત્યાં મુનિ. કોર્પોરેશન એ બાબતે કઈ પણ નોંધ લેતા નથી .

New up 01

Related posts

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,DJ, મ્યૂઝિક, બેન્ડ અને ગાયકો કાર્યક્રમ યોજી શકશે.

Ahmedabad Samay

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

શ્રી તરુણ બારોટે આનંદ અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૦૦ અનાજની કીટનું વિતરણ કર્યું

Ahmedabad Samay

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

કોર્પોરેશન દ્વારા ફાયર NOC મુદ્દે વધુ ૫૪૨ હાઈરાઈઝ બિલ્ડીંગને નોટિસ ફટકારી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો