May 9, 2026
ગુજરાત

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

જેને ભારત દેશ માટે પોતાના જીવનની આહુતિ આપી છે તેવા વીર ગતિ પામેલ શહીદ ને સમાજ પણ યાદ રાખે અને વિદ્યાર્થી ઓ ને પણ પ્રેરણા મળે એ હેતુ થઈ અસારવા વોર્ડ માં ચમનપુરા ખાતે આવેલ મ્યુ. પ્રાથમિક શાળામાં શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની આજે સ્મારક બનાવવામાં આવી છે,

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની સ્મારક બનાવવા માટે અસારવા વિસ્તારના કાઉન્સીલર બીપીનભાઈ પટેલ તથા સુમનબેન રાજપૂતના બજેટ વર્ષ 2019/ 20 ના બજેટ માંથી સ્મારક બનાવવા ફાળવેલ છે.

જેનું આજરોજ લોકાર્પણ માન. ગુજરાત રાજ્ય ના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શાહેબ મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, સ્કૂલ બોર્ડ ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, સ્ટે.ચેરમેન હિતેશભાઈ બારોટ, ડે. મેયર ગીતાબેન પટેલ નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત તથા શહીદ પરિવાર જનો તથા અસારવા ભાજપ ના સ્થાનિક કાઉન્સિલર પૂર્વ કાઉન્સીલરશ્રી ઓ તથા સંગઠન ના પધાધિકારી શ્રી ઓ ની ઉપસ્તીથી માં કરવા માં આવ્યું હતું.

New up 01

Related posts

પારુલ હોસ્પિટલમાં મ્યુઝીક થેરેપીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Ahmedabad Samay

બજરંગ દલે લવ જેહાદના મન્સૂબાને કર્યો ના કામયાબ, હિન્દૂ ધર્મની અને બે યુવતીઓની કરી રક્ષા

Ahmedabad Samay

ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા, ગૃહ મંત્રી અમિત શાહ અને CM ભુપેન્દ્ર પટેલ ૧૪૬મી રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા

Ahmedabad Samay

અનેક શહેરોમાં કર્ફ્યુનો સમય વધારી સાંજે ૪ થી સવારે ૬ સુધી કરાયો,

Ahmedabad Samay

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા એ અબોલ જીવોના ઉદ્ધાર માટે શ્રી રામ નાં લાઈવ  ચિત્ર દ્વારા અવતરણ શ્રી રામ કા સમારોહનું આયોજન કરીયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો