February 6, 2026
ગુજરાત

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

જેને ભારત દેશ માટે પોતાના જીવનની આહુતિ આપી છે તેવા વીર ગતિ પામેલ શહીદ ને સમાજ પણ યાદ રાખે અને વિદ્યાર્થી ઓ ને પણ પ્રેરણા મળે એ હેતુ થઈ અસારવા વોર્ડ માં ચમનપુરા ખાતે આવેલ મ્યુ. પ્રાથમિક શાળામાં શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની આજે સ્મારક બનાવવામાં આવી છે,

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની સ્મારક બનાવવા માટે અસારવા વિસ્તારના કાઉન્સીલર બીપીનભાઈ પટેલ તથા સુમનબેન રાજપૂતના બજેટ વર્ષ 2019/ 20 ના બજેટ માંથી સ્મારક બનાવવા ફાળવેલ છે.

જેનું આજરોજ લોકાર્પણ માન. ગુજરાત રાજ્ય ના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શાહેબ મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, સ્કૂલ બોર્ડ ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, સ્ટે.ચેરમેન હિતેશભાઈ બારોટ, ડે. મેયર ગીતાબેન પટેલ નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત તથા શહીદ પરિવાર જનો તથા અસારવા ભાજપ ના સ્થાનિક કાઉન્સિલર પૂર્વ કાઉન્સીલરશ્રી ઓ તથા સંગઠન ના પધાધિકારી શ્રી ઓ ની ઉપસ્તીથી માં કરવા માં આવ્યું હતું.

New up 01

Related posts

હાર્દિક પટેલ પાક્કો પોલિટીસીયન નીકળ્યો, આખરે ભાજપમાં જોડાયો

Ahmedabad Samay

પરણીતાઓએ પતિના દીર્ધાયુ માટે વટ સાવિત્રીનું વ્રત કરી વડ ની પૂજા કરી

Ahmedabad Samay

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

ઝોન ૦૫ ના ડીસીપી અચલ ત્યાગી દ્વારા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા

Ahmedabad Samay

અમદાવાદ – સરકારી સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં 55થી 75 ડિગ્રી વળેલી ખૂંધ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ સર્જરી બાદ પૂર્વવત કરી

Ahmedabad Samay

નાનકડા મિત ગાયકવાડે બચાવ્યા અનેક અબોલ પક્ષીઓના જીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો