February 6, 2026
ગુજરાત

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

જેને ભારત દેશ માટે પોતાના જીવનની આહુતિ આપી છે તેવા વીર ગતિ પામેલ શહીદ ને સમાજ પણ યાદ રાખે અને વિદ્યાર્થી ઓ ને પણ પ્રેરણા મળે એ હેતુ થઈ અસારવા વોર્ડ માં ચમનપુરા ખાતે આવેલ મ્યુ. પ્રાથમિક શાળામાં શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની આજે સ્મારક બનાવવામાં આવી છે,

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની સ્મારક બનાવવા માટે અસારવા વિસ્તારના કાઉન્સીલર બીપીનભાઈ પટેલ તથા સુમનબેન રાજપૂતના બજેટ વર્ષ 2019/ 20 ના બજેટ માંથી સ્મારક બનાવવા ફાળવેલ છે.

જેનું આજરોજ લોકાર્પણ માન. ગુજરાત રાજ્ય ના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શાહેબ મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, સ્કૂલ બોર્ડ ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, સ્ટે.ચેરમેન હિતેશભાઈ બારોટ, ડે. મેયર ગીતાબેન પટેલ નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત તથા શહીદ પરિવાર જનો તથા અસારવા ભાજપ ના સ્થાનિક કાઉન્સિલર પૂર્વ કાઉન્સીલરશ્રી ઓ તથા સંગઠન ના પધાધિકારી શ્રી ઓ ની ઉપસ્તીથી માં કરવા માં આવ્યું હતું.

New up 01

Related posts

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

ચોટીલા રોપ વે મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ મહત્વની સુનાવણી, રોપ-વે બનાવવાનો માર્ગ બન્યો મોકળો

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સની અચાનક હડતાળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો