May 9, 2026
ગુજરાત

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદૌરીયા ની ૩૮ મી જન્મ જ્યંતી પર આજે સ્મારક બનાવવામાં આવી

જેને ભારત દેશ માટે પોતાના જીવનની આહુતિ આપી છે તેવા વીર ગતિ પામેલ શહીદ ને સમાજ પણ યાદ રાખે અને વિદ્યાર્થી ઓ ને પણ પ્રેરણા મળે એ હેતુ થઈ અસારવા વોર્ડ માં ચમનપુરા ખાતે આવેલ મ્યુ. પ્રાથમિક શાળામાં શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની આજે સ્મારક બનાવવામાં આવી છે,

શહીદ વીર ગોપાલસિંહ મુનિમસિંહ ભદોરીયા ની સ્મારક બનાવવા માટે અસારવા વિસ્તારના કાઉન્સીલર બીપીનભાઈ પટેલ તથા સુમનબેન રાજપૂતના બજેટ વર્ષ 2019/ 20 ના બજેટ માંથી સ્મારક બનાવવા ફાળવેલ છે.

જેનું આજરોજ લોકાર્પણ માન. ગુજરાત રાજ્ય ના ગૃહ મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા શાહેબ મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી પ્રદીપભાઈ પરમાર, સ્કૂલ બોર્ડ ચેરમેન ધીરેન્દ્રસિંહ તોમર, સ્ટે.ચેરમેન હિતેશભાઈ બારોટ, ડે. મેયર ગીતાબેન પટેલ નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, દંડક શ્રી અરુણસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત તથા શહીદ પરિવાર જનો તથા અસારવા ભાજપ ના સ્થાનિક કાઉન્સિલર પૂર્વ કાઉન્સીલરશ્રી ઓ તથા સંગઠન ના પધાધિકારી શ્રી ઓ ની ઉપસ્તીથી માં કરવા માં આવ્યું હતું.

New up 01

Related posts

UPSCસિવિલ સર્વિસીસ પરીક્ષાના પરિણામોમાં ગુજરાતના યુવાનોએ ફરી એકવાર મેદાન માર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્ક કરેલી કાર પાછળથી ઉભી ભૂવામાં ગરકાવ, ગઈકાલે પડેલા વરસાદ બાદની ઘટના

Ahmedabad Samay

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

અમદાવાદના એરપોર્ટથી નિકોલ સુધી વડાપ્રધાનનો રોડ શો યોજાયો હતો જ્યાં વડાપ્રધાનને આવકારવા હજારો લોકોની ભીડ જામી

Ahmedabad Samay

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

અસારવા વિસ્તારમાં સુમન રાજપૂત દ્વારા ૦-૫ વર્ષના બાળકોના આધારકાર્ડ બનાવવાનું કામ હાથધરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો