February 6, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5029 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
જીવનશૈલી

ધ્યાન થી નુકસાન. શુ ધ્યાન થી નુકશાન ? આવો જાણીએ ધ્યાનથી કેવી રીતે નુકશાન થાય છે. (સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay
મિત્રો દરેક વ્યક્તિ નિરંતર ૨૪ કલાક ધ્યાન માં જ હોય છે. આપણે એમ  ન કહી શકીએ કે આપને માત્ર થોડી વાર  આસન પાથરી ને બેસીએ...
બિઝનેસ

લોકડાઉન ના કારણે નાના વહેપારીઓ ને આશરે ૫.૫૦ લાખ નું નુક્સાન

Ahmedabad Samay
હાલના એક સરવે મુજબ લોકડાઉન બાદ ૨૦ % વેપારીઓ તેમના વેપાર કાયમ માટે બંધ કરી દેશે તેવી શક્યતા છે અને તેમની ઉપર નભતા ૧૦% બીજા...
ફૂડ ફોર યુ

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને લાજવાબ હાંડવો.

Ahmedabad Samay
લોકડાઉન પેહલા લોકોમાં બહારનો લાઈવ હાંડવો ખાવાનું ક્રેઝ વધ્યું હતું , પરંતુ લોકડાઉન માં લોકો હાંડવો ખૂબ મિસ કરી રહ્યા છે માટે માસ્ટર શેફ રાજેશ...
ગુજરાતદેશ

પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડયૂટીમાં થયો વધારો.

Ahmedabad Samay
ઇંધણના ભાવમાં થયો વધારો , પેટ્રોલમાં લિટરે 10 રૂપિયા અને ડીઝલમાં લિટરે 13 રૂપિયાનો એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો નોંધાયો, વૈશ્વિક બજારમાં ક્રૂડના ઘટતા ભાવ વચ્ચે ભારતમાં...
ગુજરાત

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

Ahmedabad Samay
માર્ચ  થી ચાલી રહેલા લોકડાઉનમાં ૦૨ બાદ લોકડાઉન ૦૩ ઝોન વાઇસ થોડી છુટ સાથે  લાગુ કરવામાં આવ્યું છે, સમગ્ર દેશમાં લોકડાઉન ૦૩ માં છૂટછાટ અપાતા...
ગુજરાત

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay
અસરવાના મહિલા કોર્પોરેટર શ્રી પ્રીતિબેન ભરવાડ કોરોના પોઝીટીવ આવ્યા, કોર્પોરેટર શ્રી લોકડાઉન ના સમય થી જ લોકોની સેવામાં હાજર હતા લોકોને ફૂડપેકેટ અને અન્ય જીવન...
દેશ

ગુરુવારથી દુબઈમાં ફસાયેલા ભારતીયો ને પાછા લવાશે.

Ahmedabad Samay
ગુરુવારથી અમીરાત- દુબઈથી ભારતીઓને પરત લાવવાનુ  શરૂ થશે, દુબઈ થી ભારત આવવા કુલ ૧,૯૮,૦૦૦  નામ નોંધાવ્યા છે. ગુરુવારે પ્રથમ બે ફ્લાઈટમાં કેરળના લોકોને સૌપ્રથમ લાવવામાં...
ફૂડ ફોર યુ

લોકડાઉન માં ઘરે બેઠા બનવો સ્વાદિષ્ટ શ્રીખંડ.

Ahmedabad Samay
શ્રીખંડ સામગ્રી: દહીં, દળેલી ખાંડ, ઈલાયચી, દ્રાયફ્રૂટ્સ,(કાજુ,બદામ,સુકીદ્રાક્ષ,પીસ્તા,) રીત: એક કપડાંમા દહીંનું પાણી નીતરી જાય તે રીતે બાંધીને ફ્રીઝમાં ૧ દિવસ માટે મુકીદો ત્યાર બાદ ફ્રીઝ...
ગુજરાતરાજકારણ

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay
૨૪મી માર્ચના રોજ જયારે લોકડાઉન લાગૂ થયું ત્યારે લાખોની સંખ્યામાં મજૂર જયાં હતા ત્યાં જ ફસાઇ ગયા હતા. ત્યારબાદ હવે અંદાજે ૪૦ દિવસ બાદ તેમણે...
ગુજરાત

હંદવારા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકો માટે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, શહિદો ને શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay
વડા પ્રધાન નરેન્દ્ર  મોદીએ જમ્મુ-કાશ્મીરના હંદવારામાં એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે સૈનિકોની બહાદુરી અને બલિદાન રાષ્ટ્ર  ક્યારેય ભૂલી શકશે નહીં....