March 23, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5135 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
અપરાધગુજરાત

અમદાવાદના શાહપુર વિસ્તારમાં પોલીસ પર પથ્થરમારો

Ahmedabad Samay
અમદાવાદમાં ના શાહપુર વિસ્તારમાં આવેલ રંગીલા પોલીસ સ્ટેશન પાસે પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી ગયુ હતુ. શાહપુરના રાજાજીનીપોળ અને  અરકિવાડ પાસે સંપૂર્ણ લોકડાઉન હોવા...
ગુજરાતદેશ

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay
એઇમ્સના ડાયરેકટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે ભારતમાં જૂન અને જુલાઇ મહિનો કોરોના પોઝિટીવ કેસો માટે પીક સમય છે, ઓગસ્ટ મહિના બાદ કેસો ઓછા થતાં...
દેશ

૧૭મી બાદ ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

Ahmedabad Samay
માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે એક માહિતી આપતા જણાવ્યુ છે કે ૧૭મી પછી પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવામાં આવશે. લક્ષણ વગર પણ વાયરસની હાજરી મળવાથી...
ગુજરાતદેશ

બે સપ્તાહ માં ભારતની હાલત ચિંતા જનક થઇ શકે છે

Ahmedabad Samay
ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં ૨-૫ મેની વચ્ચે જ કોરોના વાયરસના ૧૨,૨૩૫ કેસ પોઝિટિવ આવતા ચિંતા વધી છે. આ...
ગુજરાતદેશ

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay
DTH ઓપરેટર ટાટાસ્કાય અને એરટેલ ડિજિટલ ટીવીના લોકડાઉનમાં ઓફર કરવામાં આવતી ફ્રી સર્વિસને બંધ કરવામાં આવી છે. લોકડાઉનમાં યૂઝર્સને કંટાળો ના આવે તેમાટે ટાટાસ્કાયએ ૧૦...
દેશદુનિયા

કોરોના ને લઈ WHOનો એપ્રિલ માસનો ચોંકાવનારો રિપોર્ટ

Ahmedabad Samay
કોરોના ના મહામારી પગલે WHO એ એપ્રિલ માસના ચોંકાવનારા રિપોર્ટ આપ્યા છે, WHO એ કોરોના ના કેસના આંકડા રજૂ કરતા જણાવ્યું કે એપ્રિલ માસમાં દરરોજના...
ગુજરાત

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ના પાટા પર સુતા ૧૫ મજુરો આવ્યા ટ્રેનની અડફેટે.

Ahmedabad Samay
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેનના પાટા પર સુતેલા પ્રવાસી મજુરો ઉપરથી માલગાડી પસાર થતા ૧૫ જેટલા મજૂરોના મોત નિપજયા, એક ખાનગી કમ્પનીમાં કામ કરતા મજુરો રેલ્વેના પાટા...
જીવનશૈલી

આદ્યશક્તિ, સુખી જીવન માટેની ટિપ્સ (મોટિવેશન સ્પીકર અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay
આદ્યશક્તિ મિત્રો પ્રથમ જ્યારે સૃષ્ટિ ની રચના થઈ ત્યારે સૌ પ્રથમ શક્તિ એટલે કે ઊર્જા હતી. અને આ ઊર્જા થી સમગ્ર બ્રહ્માંડ અને અસંખ્ય આકાશ...
ગુજરાતદેશરાજકારણ

બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છેઃ PM મોદી

Ahmedabad Samay
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે લોકડાઉન બાદ પણ વર્ચ્યૂઅલ માધ્યમથી વેસાક સમારોહનું આયોજન એક અભિનવ પ્રયોગ છે. તેનાથી વધુ સારું શું હશે કે આજે...