March 23, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5135 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
ગુજરાત

ઝોન વાઇસ છુટ આપવું પડ્યું ભારે, એક દિવસમાં ૨૯૦૦ થી વધુ કેસ નોંધાયા

Ahmedabad Samay
માર્ચ  થી ચાલી રહેલા લોકડાઉનમાં ૦૨ બાદ લોકડાઉન ૦૩ ઝોન વાઇસ થોડી છુટ સાથે  લાગુ કરવામાં આવ્યું છે, સમગ્ર દેશમાં લોકડાઉન ૦૩ માં છૂટછાટ અપાતા...
ગુજરાત

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay
અસરવાના મહિલા કોર્પોરેટર શ્રી પ્રીતિબેન ભરવાડ કોરોના પોઝીટીવ આવ્યા, કોર્પોરેટર શ્રી લોકડાઉન ના સમય થી જ લોકોની સેવામાં હાજર હતા લોકોને ફૂડપેકેટ અને અન્ય જીવન...
દેશ

ગુરુવારથી દુબઈમાં ફસાયેલા ભારતીયો ને પાછા લવાશે.

Ahmedabad Samay
ગુરુવારથી અમીરાત- દુબઈથી ભારતીઓને પરત લાવવાનુ  શરૂ થશે, દુબઈ થી ભારત આવવા કુલ ૧,૯૮,૦૦૦  નામ નોંધાવ્યા છે. ગુરુવારે પ્રથમ બે ફ્લાઈટમાં કેરળના લોકોને સૌપ્રથમ લાવવામાં...
ફૂડ ફોર યુ

લોકડાઉન માં ઘરે બેઠા બનવો સ્વાદિષ્ટ શ્રીખંડ.

Ahmedabad Samay
શ્રીખંડ સામગ્રી: દહીં, દળેલી ખાંડ, ઈલાયચી, દ્રાયફ્રૂટ્સ,(કાજુ,બદામ,સુકીદ્રાક્ષ,પીસ્તા,) રીત: એક કપડાંમા દહીંનું પાણી નીતરી જાય તે રીતે બાંધીને ફ્રીઝમાં ૧ દિવસ માટે મુકીદો ત્યાર બાદ ફ્રીઝ...
ગુજરાતરાજકારણ

લોકડાઉન માં ફસાયેલા લોકોને વતન વાપસી માટે રેલવે યાત્રા નો ખર્ચ કોંગ્રેસ સરકાર ઉઠાવશે : સોનિયા ગાંધી

Ahmedabad Samay
૨૪મી માર્ચના રોજ જયારે લોકડાઉન લાગૂ થયું ત્યારે લાખોની સંખ્યામાં મજૂર જયાં હતા ત્યાં જ ફસાઇ ગયા હતા. ત્યારબાદ હવે અંદાજે ૪૦ દિવસ બાદ તેમણે...
ગુજરાત

હંદવારા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા સૈનિકો માટે વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, શહિદો ને શ્રદ્ધાંજલિ આપી

Ahmedabad Samay
વડા પ્રધાન નરેન્દ્ર  મોદીએ જમ્મુ-કાશ્મીરના હંદવારામાં એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે સૈનિકોની બહાદુરી અને બલિદાન રાષ્ટ્ર  ક્યારેય ભૂલી શકશે નહીં....
ગુજરાત

અન્ય રાજ્યમાં ફસાયેલા લોકોને પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી.

Ahmedabad Samay
રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં ફસાયેલા અને અન્ય રાજ્યના ફસાયેલા લોકોને પોતાના રાજયમાં મોકલવા માટે અધિકારીઓની ટીમ બનાવી છે અને જે તે રાજયની સરકાર સાથે એકમતી...
ગુજરાતજીવનશૈલી

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay
લોકડાઉનને ૨ સપ્તાહ વધારીને ૧૭મી સુધી કરવામાં આવ્યુ છે. પરંતુ અમુક રાહતો પણ આપવામાં આવી છે. સરકારે ૪ મેથી દારૂ અને પાન-મસાલાની દુકાનો શરૂ કરવાની...
ગુજરાત

હવે થોડી છુટ છાટ સાથે ધમધમસે ગુજરાત

Ahmedabad Samay
રપ માર્ચથી શરૂ થયેલ લોકડાઉનના કારણ બંધ રહેલ વેપાર-રોજગાર ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ વિજયભાઇ રૂપાણીની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તે...
ગુજરાત

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay
કોરોના સામે લડત ચાલી રહી છે અને આ લડતને વધુ સફળ બનાવવા માટે લોકડાઉન વધુ બે અઠવાડિયા વધારવામાં આવ્યું છે. ૦૩ મેં એ બીજો લોકડાઉન...