અસરવાના મહિલા કોર્પોરેટર શ્રી પ્રીતિબેન ભરવાડ કોરોના પોઝીટીવ આવ્યા, કોર્પોરેટર શ્રી લોકડાઉન ના સમય થી જ લોકોની સેવામાં હાજર હતા લોકોને ફૂડપેકેટ અને અન્ય જીવન...
ગુરુવારથી અમીરાત- દુબઈથી ભારતીઓને પરત લાવવાનુ શરૂ થશે, દુબઈ થી ભારત આવવા કુલ ૧,૯૮,૦૦૦ નામ નોંધાવ્યા છે. ગુરુવારે પ્રથમ બે ફ્લાઈટમાં કેરળના લોકોને સૌપ્રથમ લાવવામાં...
શ્રીખંડ સામગ્રી: દહીં, દળેલી ખાંડ, ઈલાયચી, દ્રાયફ્રૂટ્સ,(કાજુ,બદામ,સુકીદ્રાક્ષ,પીસ્તા,) રીત: એક કપડાંમા દહીંનું પાણી નીતરી જાય તે રીતે બાંધીને ફ્રીઝમાં ૧ દિવસ માટે મુકીદો ત્યાર બાદ ફ્રીઝ...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના હંદવારામાં એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે સૈનિકોની બહાદુરી અને બલિદાન રાષ્ટ્ર ક્યારેય ભૂલી શકશે નહીં....
રાજ્ય સરકારે અન્ય રાજ્યમાં ફસાયેલા અને અન્ય રાજ્યના ફસાયેલા લોકોને પોતાના રાજયમાં મોકલવા માટે અધિકારીઓની ટીમ બનાવી છે અને જે તે રાજયની સરકાર સાથે એકમતી...
રપ માર્ચથી શરૂ થયેલ લોકડાઉનના કારણ બંધ રહેલ વેપાર-રોજગાર ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ વિજયભાઇ રૂપાણીની સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તે...