July 26, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5407 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
જીવનશૈલી

આદ્યશક્તિ, સુખી જીવન માટેની ટિપ્સ (મોટિવેશન સ્પીકર અને લેખક : વિજય કોતાપકર)

Ahmedabad Samay
આદ્યશક્તિ મિત્રો પ્રથમ જ્યારે સૃષ્ટિ ની રચના થઈ ત્યારે સૌ પ્રથમ શક્તિ એટલે કે ઊર્જા હતી. અને આ ઊર્જા થી સમગ્ર બ્રહ્માંડ અને અસંખ્ય આકાશ...
ગુજરાતદેશરાજકારણ

બુદ્ધના સંદેશ પર ચાલી દેશ મદદ કરી રહ્યો છેઃ PM મોદી

Ahmedabad Samay
પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે લોકડાઉન બાદ પણ વર્ચ્યૂઅલ માધ્યમથી વેસાક સમારોહનું આયોજન એક અભિનવ પ્રયોગ છે. તેનાથી વધુ સારું શું હશે કે આજે...
Otherદેશ

આંધ્ર પ્રદેશના વિશાખપટ્ટનમ આ ઝેરી વાયુ લીકેજ થતા ૧૦ ના મોત, અનેક ની હાલત ગંભીર

Ahmedabad Samay
પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે સવારે ૨.૩૦ વાગે ની સુમારે એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં  ગેસ લીકેજના કારણે એક બાળક સહિત ૧૦ લોકોના મોત  થયા છે. જયારે ૧૦૦થી...
ફૂડ ફોર યુ

લોકડાઉન માં બનાવો બાળકોની ફેવરિટ ચોકલેટી ચોકલેટ બોલ્સ

Ahmedabad Samay
ચોકલેટી ચોકલેટ બોલ્સ સામગ્રી: પારલે બિસ્કીટ, થોડોક કોકો પાઉડર, ચોકોલેટ પાઉડર, ક્રશ કરેલી ખાંડ,દૂધ, ઘી, રીત: પારલે ને ક્રશ કરી તેમાં ચોકલેટ પાઉડર, થોડોક કોકો...
Otherજીવનશૈલી

અધર્મ માં ધર્મ, જાણો અધર્મ માં છુપાયેલો ધર્મ( સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay
અધર્મ માં ધર્મ ધર્મ શું છે એની વ્યાખ્યા જો  આપણે આપવા જઇએ તો માત્ર બહેસ થાય. કોઈ સત્ય સુધી કોઈ પહોંચી ન શકે કારણ કે...
ગુજરાત

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay
પરપ્રાંતીઓ ના વતન વાપસી માટે ટ્રેન અને બસના ભાડા મુદ્દે ભાજપ અને કોંગ્રેસ રાજનીતિ કરતા રહ્યા અને NCP ના મહામંત્રી એ વિનામુલ્યે ફ્રી માં જમવાના...
મનોરંજન

લોકડાઉન માં ઘરે બેઠા બેઠા શુ કરવું.?

Ahmedabad Samay
હાલ લોકડાઉન માં તારીખ પર તારીખ મળી રહી છે અને લોકો ઘરે બેઠા બેઠા કંટાળી ગયા છે તેવામાં આજ કલ નાના બાળકોને વીડિયો બનવાનો શોખ...
ગુજરાત

૧૨ વાગ્યા બાદ સંપૂર્ણ લોકડાઉન ની જાહેરાત થી અફરાતફરી નો માહોલ.

Ahmedabad Samay
અમદાવાદમાં કોરોના કાબુ થતા DGP શિવાનંદ ઝા ની સંપૂર્ણ લોકડાઉન ના નિર્ણય બાદ તમામ લોકો માં અફરાતફરી નો માહોલ સર્જાયો છે. આજ રાત ૧૨ વાગ્યા...
જીવનશૈલી

ધ્યાન થી નુકસાન. શુ ધ્યાન થી નુકશાન ? આવો જાણીએ ધ્યાનથી કેવી રીતે નુકશાન થાય છે. (સ્પીકર : વિજય કોતાપકર)

Ahmedabad Samay
મિત્રો દરેક વ્યક્તિ નિરંતર ૨૪ કલાક ધ્યાન માં જ હોય છે. આપણે એમ  ન કહી શકીએ કે આપને માત્ર થોડી વાર  આસન પાથરી ને બેસીએ...
બિઝનેસ

લોકડાઉન ના કારણે નાના વહેપારીઓ ને આશરે ૫.૫૦ લાખ નું નુક્સાન

Ahmedabad Samay
હાલના એક સરવે મુજબ લોકડાઉન બાદ ૨૦ % વેપારીઓ તેમના વેપાર કાયમ માટે બંધ કરી દેશે તેવી શક્યતા છે અને તેમની ઉપર નભતા ૧૦% બીજા...