January 25, 2025
ગુજરાત

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા શહેરમાં ટેક્સ રીબેટની  સ્કીમની મુદતમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. તેમજ લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એડવાન્સ ટેક્સ ભરનાર માટે 10 ટકા ટેક્સ રીબેટની સ્કીમ લાવવામાં આવે છે. આ ટેક્સ રીબેટની મુદત 30 જૂન સુધી હતી. જે વધારીને 15 જુલાઈ કરવામાં આવી છે.

કોરોનામાં એડવાન્સ ટેક્સ રીબેટમાં ઓનલાઇન પેમેન્ટમાં વધારો થયો. શહેરમાં 1લાખ 56 હજાર મિલકતોએ ઓનલાઇન પેમેન્ટ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એડવાન્સ ટેક્સ રિબેટમાં 381 કરોડની આવક થઈ છે.

Related posts

મોંઘવારી બની બેફામ, શાકભાજી સહિત અન્ય વસ્તુઓમાં ભાવ વધારો

Ahmedabad Samay

સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માટે તૈયાર

Ahmedabad Samay

નવા નરોડાના બ્રહ્મકુમારી સેન્ટર પર બ્રહ્માબાબા ની પુણ્યતિથિ ફૂલોથી સજાવી ઉજવાઈ

Ahmedabad Samay

વડોદરામાં એક સાથે પરિવારના છ સભ્યોએ કરી આત્મહત્યા, ૩ ના મૃત્યુ ૩ સારવાર ગંભીર હાલતમાં

Ahmedabad Samay

અમદાવાદમાં અષાઢી બીજના રોજ ક્રૂઝ થશે શરુ, સાબરમતી નદીની વચ્ચે બેસીને માણી શકાશે ભોજનની મજા

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત “હાર્દિક ઇન મોદી રાજ” નું કેરીકેચર ત્રિસ્તુતિ સંઘના અખિલ ભારતીય પ્રમુખ શ્રી વાઘજીભાઈ વોરા દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો