March 23, 2026
ગુજરાત

“ટચ ધ સ્કાય”ના શાહનવાજભાઈ શેખ દ્વારા શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણી સાથે મુલાકાત કરી અને આવનારા ઇવેન્ટમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવ્યું

આજરોજ “ટચ ધ સ્કાય” motivational social movement – season # 1 round # 3 અંતર્ગત શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને ગાંધીનગર ગુજરાત સ્વર્ણિમ સંકુલ ખાતે સંસ્થાપક શ્રી શાહનવાજ ભાઈ શેખ સાહેબ મળ્યા હતા અને આવનારી ઇવેન્ટ ટચ ધ સ્કાય રાઉન્ડ # 3 આ અંગે માહિતગાર કર્યા હતા.

જેમાં લાખો વિદ્યાર્થીઓને શિક્ષા નશામુક્તિ, કોમ્પ્યુટર યુવા રોજગાર ,સાક્ષરતા,સ્ત્રી સશક્તિકરણ, રોગ મુક્ત ભારત, વિવિધ વિષયો અંગે કેજે મોમેન્ટ ના મૂળભૂત ઉદ્દેશો છે તેમજ એક કરોડ ડ્રોઈંગ ના માધ્યમથી સમગ્ર વિદ્યાર્થી જગતના થકી તેમજ શિક્ષક મિત્રોને આચાર્ય ગણના સહયોગથી દેશને આગળ વધારવાનું કાર્ય મહાન મૂવમેન્ટ કરી રહી છે.

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને સંસ્થાપક શ્રી શાહનવાઝ ભાઈ શેખ સાહેબ અને શ્રીમાન એડવોકેટ જીગ્નેશ ભાઈ શાહ સાહેબે (રીટાયર્ડ) ફાસ્ટ ટ્રેક મેજિસ્ટ્રેટ, સાઈકોલોજિસ્ટ શ્રીમતી જીજ્ઞા બેન ચોકસી સાઈકોલોજીસ્ટ , અને મહેબૂબ ભાઈ ઘાંચીએ (રેહાન કોર્પોરેશન) આવનારા ઇવેન્ટમાં મુખ્યમંત્રી,ગૃહ મંત્રી શ્રી સહિત પધારવા ભાવભીનું આમંત્રણ આપ્યું હતું અને શિક્ષણ મંત્રી શ્રીએ તે સપ્રેમ સ્વીકાર્યું હતું.

New up 01

Related posts

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરીને પરત આવેલા ભક્તોની હાર્દિક પટેલે મુલાકાત કરી

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

સાણંદના વીંછિયા ખાતે સરકારી સહાય દ્વારા આત્મનિર્ભર બન્યું ‘આસ્થા સખી મંડળ’

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

કુબેરનગરમાં રોડના નબળા કામથી પડેલા ભૂવામાં યુવાન ખાબકતા ગંભીર ઇજા પહોંચી

Ahmedabad Samay

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો